
ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ હવે માઝા મૂકી રહ્યું છે. રોજના ૧૦,૦૦૦ કરતાં વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. ૨૩મી જૂનના અહેવાલ પ્રમાણે ભારતમાં કોરોના...
ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ હવે માઝા મૂકી રહ્યું છે. રોજના ૧૦,૦૦૦ કરતાં વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. ૨૩મી જૂનના અહેવાલ પ્રમાણે ભારતમાં કોરોના...
ગુજરાતમાં ૨૧મી જૂને કંકણાકૃતિ સૂર્યગ્રહણ સમયે સવારે ૧૧ વાગ્યા પછી શહેરમાં અંધકાર છવાઈ ગયો હતો. વાદળોના કારણે ગ્રહણ નિહાળવામાં લોકોને થોડો વિક્ષેપ પડયો...
ગયા વર્ષે જ્યાં બાબા બરફાનીના દર્શન કરવા ૨૦ હજાર લોકો કેદારનાથ આવ્યા હતા જ્યારે આ વખતે કોરોના મહામારીના કારણે છેલ્લા નવ દિવસોમાં માત્ર ૨૩ લોકોએ જ બરફાની...
દરેક સનાતની ભારતીય, પછી તે ભારતમાં હોય કે પરદેશમાં, તેમને ભારતીય હોવાનો ગર્વ જરૂર થતો હશે અને થવો પણ જોઈએ. આના મુખ્યતવે કારણો નીચે મુજબ છે: ભારતની સમૃદ્ધ સનાતન સંસ્કૃતિ પાંચ હજાર વરસો પૂર્વની છે. ભારતના સમૃદ્ધ રજવાડા અને જાહોજલી જોઇ, સત્તાભૂખ્યા...
દેશમાં આઠ રાજ્યની ૧૯ રાજ્યસભા બેઠક માટે ૧૯મી જૂને ચૂંટણી થઈ હતી. રાજસ્થાનની ત્રણ બેઠક માટે થયેલી ચૂંટણીમાં કોંગ્રેસના કે. સી. વેણુગોપાલ, નીરજ દાંગી અને...
સુપ્રીમ કોર્ટે પુરીમાં રથયાત્રાને પરવાનગી આપતાં જ ભગવાન જગન્નાથ સહિત બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામની રથયાત્રા નીકળી હતી. સવારે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને...
અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોઈડના મૃત્યુ પછી દુનિયાભરમાં વિવાદિત સ્મારકો ઉપર હુમલા વચ્ચે નેધરલેન્ડના એમ્સટરડમમાં અજ્ઞાત અસામાજિક ત્તત્વોએ મહાત્મા ગાંધી...
ભારતીય સેનાએ ૨૨મી જૂને પાકિસ્તાનના બે જવાનો અને એક ચોકી ફૂંકી મારી હતી. સોમવારે પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી, રાજૌરીના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC)...
ભારત સાથેના સીમાવિવાદ બાદ નેપાળ સરકારે બિહારના પૂર્વી ચંપારણનાં ઢાકા અનુમંડલમાં લાલ બકેયા નદી પર ચાલતા ડેમનાં સમારકામની પરવાનગી માટે ઈનકાર કર્યો છે. આ...
પૂર્વ લદ્દાખમાં ગલવાન વેલી રિજિયનમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ હજુ માંડ સ્પષ્ટ થઇ રહી છે ત્યારે એક અહેવાલ એવો છે કે ચીની સેનાએ મે મહિનાના પ્રારંભે પેંગોંગ...