
કોરોના મહામારીના આ કપરા કાળમાં ચોમેર નકારાત્મક્તાનો માહોલ છવાયેલો છે. બહુમતી વર્ગ ભય - નિરાશાના માહોલમાં દિવસો વીતાવી રહ્યો છે ત્યારે કલાકારોનો એક નાનકડો...
કોરોના મહામારીના આ કપરા કાળમાં ચોમેર નકારાત્મક્તાનો માહોલ છવાયેલો છે. બહુમતી વર્ગ ભય - નિરાશાના માહોલમાં દિવસો વીતાવી રહ્યો છે ત્યારે કલાકારોનો એક નાનકડો...
રાજ્યમાં કોરાનાનાં કેસમાં ૨૫મી ઓગસ્ટે અચાનક વધારો નોંધાયો હતો. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં ૨૫મીના છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૯૬ પોઝિટિવ...
કોરોના વાઈરસ બીમારીમાંથી સાજા થયેલા એશિયનોને તેમના બ્લડ પ્લાઝમાનું તાકીદે દાન કરવા દ્વારા અનુરોધ કરાયો છે. એશિયનોને એન્ટિબોડીઝથી ભરપૂર પ્લાઝમા હોવાની વધુ...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ (‘હૂ’)ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને એવી ચેતવણી ઉચ્ચારી છે કે કોવિડ-૧૯ની સામે હર્ડ ઈમ્યુનિટી વિકસિત થવામાં હજુ ઘણો...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
કહેવાય છે કે ઈતિહાસ એ આવતીકાલના ઘડતરનો પાયો હોય છે. આપ જાણો છો તેમ, દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે, વાચકોના વિચારોમાં ધરમૂળથી પરિવર્તન...
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
બોરિસ સરકારે જમૈકા, ઝેક રિપબ્લિક અને સ્વિટ્ઝર્લેન્ડ માટે પ્રવાસ નિયંત્રણો જાહેર કરી દીધા છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે જણાવ્યું હતું કે આ ત્રણ દેશોના પ્રવાસેથી પરત ફરનારા બ્રિટિશરોએ ૧૪ દિવસ ફરજિયાત ક્વોરેન્ટાઈનમાં રહેવાનું થશે. આ...
વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનો વિકાસ એકબીજા પર આધારિત હોય છે. વ્યક્તિના વિકાસ વિના સમાજનો અને સમાજના વિકાસ વિના રાષ્ટ્રનો વિકાસ સંભવ નથી. આજે બ્રિટનમાં આપણા ગુજરાતીઓની ૫૦૦થી વધુ સંસ્થા સરકારના ચોપડે નોંધાયેલ છે. એમાં જ્ઞાતિ, ગામ, ગોળ, સાહિત્ય,...