
પ્રથમ વિશ્વ ધર્મ સંસદમાં ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩માં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે અમેરિકા જનાર પહેલા ગુજરાતી જૈન તરીકે શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું નામ સુવર્ણ અક્ષરે...
પ્રથમ વિશ્વ ધર્મ સંસદમાં ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩માં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે અમેરિકા જનાર પહેલા ગુજરાતી જૈન તરીકે શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું નામ સુવર્ણ અક્ષરે...
મંદિર એક એવું સુંદર મનોહર સ્થાન છે જેમાં આપણે પ્રભુના દિવ્ય સ્વરૂપનાં દર્શનાર્થે જઇએ છીએ. એમાં સ્થાપિત મનોહારી મૂર્તિનાં સુંદર મુખારવિંદનાં દર્શન કરી આપણના...
વિશ્વમાં કોરોના સંક્રમણના કુલ ૨૩૯૧૬૬૦૪થી વધુ કેસ ૨૫મી ઓગસ્ટે સામે આવી ચૂક્યા છે. તે પૈકી ૧૬૪૪૨૨૮૬ દર્દી સાજાં થયાં છે અને કોરોનાથી વૈશ્વિક મૃતકાંક ૮૧૯૪૦૮...
ભારતની આર્થિક રાજધાની મુંબઈની જેમ કરાચીમાં પણ એક સમયે વેપારની ભાષા તરીકે જાણીતી ગુજરાતી હવે માત્ર પારિવારિક કે સામાજિક સંમેલનો પુરતી મર્યાદિત થઈ રહી છે....
યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર લોકડાઉન બાદ ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું, પરંતુ કોરોનાના કેસ વધવાના કારણે ૨૦મી જુલાઈથી મંદિરમાં ભક્તો માટે પ્રવેશબંધી...
સ્ટેચફોર્ડમાં બાગશો રોડ પર ૨૮ ઓગસ્ટે રાત્રે ૮ (BST) વાગે થયેલા ગોળીબારમાં ૨૬ વર્ષીય પુરુષન મૃત્યુ થયું હતું. વેસ્ટ મીડલેન્ડ પોલીસે પૂરાવા સચવાય તે માટે ઘટનાસ્થળને કોર્ડન કરી દીધું હતું. પોલીસે સાક્ષીઓ સાથે વાત કરી હતી અને સીસીટીવી ફૂટેજની તપાસ...
આપણે અત્યાર સુધી મોટા ભાગે પેરન્ટ્સ અથવા વડીલો દ્વારા બાળકોનું શોષણ અથવા મારપીટ કરાતી હોય તેમ જોતા અને સાંભળતા આવ્યા છીએ પરંતુ, લોકડાઉનના સમયગાળામાં બાળકો-યુવાનો...
‘ગુજરાત સમાચાર’ના ઘણાં વાચકોએ ‘યુટિલિટી ડીલ્સ’ની ઓફરનો લાભ લીધો છે. ઘણી કંપનીઓ ગેસ, ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરે છે. કંઈ કંપનીની ડીલ સારી છે તે સમજવામાં આપણે...
ભારતનો મોસ્ટ વોન્ટેડ માફિયા ડોન અને ૧૯૯૩ના મુંબઇ સિરિયલ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહીમ કરાચીમાં વસતો હોવાનો આખરે પાકિસ્તાને સ્વીકાર કર્યો છે. ફાઇનાન્સિયલ...
યુકેસ્થિત લંડન ખાતેનાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર - નીસડનનું રજતજયંતી વર્ષ ચાલી રહ્યું છે. ગત ૨૦મી ઓગસ્ટના રોજ આ ‘નીસડન મંદિર’ની રજતજયંતી નિમિત્તે વડા...