Search Results

Search Gujarat Samachar

બીજી ઓક્ટોબર ૨૦૨૦ એટલે ગાંધીજીની ૧૫૧મી જન્મ શતાબ્દી. ગાંધીજી લંડનની ઇનર ટેમ્પલ કોલેજમાં કાયદો ભણવા આવેલા. નવેમ્બર ૧૯૮૮માં તેમણે કોલેજ જોઈન કરી અને તેના...

સ્ટર્લિંગ બાયોટેક બેન્ક કૌભાંડ કેસમાં સાંડેસરા પરિવારના ત્રણ સહિત ચાર આરોપીઓને સ્થાનિક કોર્ટે ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરતાં તેમની મિલકતો જપ્ત કરવાનો...

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંઘ રાજકીય નેતાઓના ઈશારે ગુનેગારોની ફેવર કરતા હોવાની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ભારે વિવાદ સર્જાયો...

ગુજરાતનાં ૬૭૪ સાવજોને નજીકથી નિહાળવાનો લહાવો કંઈક અલગ જ હોય છે. આ લહાવો માણવાની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધા પછી ૧૯૩ દિવસ પછી એટલે કે ૧લી ઓક્ટોબરથી દેવાળિયા...

ગુજરાતી અને ગુજરાત કેડરના ૧૯૮૬ની બેચના આઇએએસ અધિકારી પી. ડી. વાઘેલાને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ના અધ્યક્ષ તરીકે નિમણૂક અપાઇ છે. વાઘેલા ૩૦મી સપ્ટેમ્બરે નિવૃત્ત થઇ રહ્યા હતા અને નિવૃત્ત થાય તે પૂર્વે જ તેમને કેન્દ્ર સરકારની...

ઇતિહાસ માત્ર પાઠ્યપુસ્તકો પુરતો મર્યાદિત હોતો નથી, આપણા દિલ અને દિમાગને દેશ, સમાજ અને સંસ્કૃતિ તરફ પ્રેરિત કરનારી સંજીવની છે. લંડનમાં બેઠેલા ગુજરાતીઓએ...

દેશભરમાં ચર્ચિત અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસમાં અમદાવાદ નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ના પાંચ અધિકારીઓ જોડાયા છે. સુશાંતનાં મોત પાછળ મુંબઇના જ નહીં ગુજરાત સાથે સંપર્ક ધરાવતા ડ્રગ્સ માફિયાઓના કનેક્શન બહાર આવ્યાં હોવાના અહેવાલ...

વડા પ્રધાન બોરિસ જહોન્સને કોરોના મહામારીના બીજા મોજાને અટકાવવા નવા નિયંત્રણો જાહેર કર્યા રાષ્ટ્રજોગ પ્રવચનમાં બ્રિટિશર્સને વર્ક ફ્રોમ હોમમાં ફરી જોડાવા...

દક્ષિણ આફ્રિકામાં થયેલા માર્ગ અકસ્માતમાં દક્ષિણ ગુજરાતના માંડવી તાલુકાનાં તડકેશ્વરના ૩ યુવાનોનાં મોત થતાં વતનમાં શોક ફેલાયો છે. તડકેશ્વર ગામના ચૌહાણ ફળિયાના ઇમ્તિયાઝ હનિફ દેસાઇ (ઉં. ૨૯), તડકેશ્વર નવી નગરીના આસિફ ઐયુબ લિંબાડા (ઉં. ૨૯) અને અફવાન...

આઇએનએસ વિરાટ જહાજ અંતે અંલગના યાર્ડ-૯માં સોમવારે લાંગરાયું હતું. ‘થેન્ક્યુ વિરાટ’ નામે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, રાજ્યના...