Search Results

Search Gujarat Samachar

સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક જગત અને નાગરિકોના પરિવહન માટે ગેમ ચેન્જર સાબિત થનાર ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસ પ્રોજેક્ટ ઓક્ટોબરના અંતમાં શરૂ થવાની સંભાવના વચ્ચે આ પ્રોજેક્ટની શરૂઆત માટેની તડામાર તૈયારીઓ ચાલે છે.

આંતરરાષ્ટ્રીય માનવ અધિકારવાદી સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ભારતમાંના પોતાના કામકાજને અટકાવી દીધું છે અથવા તો એમ કહો કે સરકારે તેની ફરજ પાડી છે. એમ્નેસ્ટીનો આક્ષેપ છે કે મોદી સરકારે ૧૦ સપ્ટેમ્બરે તેના બેન્ક એકાઉન્ટને સ્થગિત કરી દેતા કામકાજ અટકાવવું...

વાંકદેખું પાકિસ્તાન કોઈ જગ્યાએ ભારતનું મહત્ત્વ સાંખી શકતું નથી અને તેના નેતાઓ કે પ્રતિનિધિઓ હાસ્યાસ્પદ વાણીવિલાસ માટે વધુ પ્રખ્યાત છે. તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને યુનાઈટેડ નેશન્સની ૭૫મી મહાસભામાં સંબોધન દરમિયાન ભારતવિરોધી રાગ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, તાજેતરમાં આપ સહુએ ‘ગુજરાત સમાચાર’માં ગુજરાતની પત્રકારત્વ ક્ષેત્રની અગ્રણી અને આપણા કટારલેખક તથા વરિષ્ઠ પત્રકાર ડો. હરિ દેસાઇના...

વિદેશી લોકો બ્રિટનમાં સ્થાયી થઈ શકે તે માટે તેમના નકલી લગ્ન કરાવવાની સુવિધા પૂરી પાડનારા ૫૧ વર્ષીય ઈમિગ્રેશન વકીલ ઝુલ્ફીકાર અલીને વકીલાતની પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો. તેઓ ૨૦૧૫માં અસીલો સાથે બોગસ લગ્નની ચર્ચા કરતા અને બદલામાં ફી પેટે...

કોરોનાની મહામારીને કારણે યુ.કે. અને યુ.એસ.એ.ના સિનેમાગૃહો ઉપર પણ આર્થિક સંકટ છવાયું છે.એક સાથે દશ-બાર ફિલ્મ થિયેટરો ધરાવનાર સિનેવર્લ્ડે ગુરૂવારે ૧૨૭ સિનેમાગૃહો બંધ કરવાનું એલાન કર્યું છે. આ સાથે જ સિનેવર્લ્ડ સાથે કામ કરતા ૫,૫૦૦ કર્મચારીઓની જોબ...

મુસ્લિમ ચેરિટીઝ ફોરમ (MCF)એ ચેતવણી આપી હતી કે યુરોપિયન યુનિયન બહાર લાભાર્થીઓને નાણા મોકલવા પર બેંકો પ્રતિબંધ મૂકવાની હોવાથી ચેરિટીઝને તેમનું કામકાજ બંધ કરવાની ફરજ પડે તેવી શક્યતા છે. શરિયાના નિયમોના પાલન સાથે કાર્યરત અલ રાયન બેંકે પત્ર પાઠવીને...

• કેન્યાનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફ્રેન્ચ કન્સોર્શિયમલોન મેળવવા કરારઃ કેન્યાના પ્રમુખ ઉહુહરુ કેન્યાટાએ ૧૯૦ કિ.મી.ના રિરોની - નકુરુ - મઉ સમિટ રોડના નવીનીકરણ માટે ફ્રેન્ચ કન્સોર્શિયમ સાથે U.S.$ ૧.૭ બિલિયનના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર થતાં...

સત્તાના અતિરેકથી અને શાણપણના અભાવથી નરસંહાર અને વિનાશ સર્જાય એવા દાખલાઓથી માનવ ઈતિહાસ ઉભરાય છે. વ્યક્તિ, સમાજ, પ્રજા કે સરકારોમાં પણ એ જ સિદ્ધાંતનું અસ્તિત્વ સમાયેલું છે.દુર્યોધનનો સત્તાનો મદ અને દ્રોપદીનું શાણપણ સિવાયનું એક વાક્ય ‘આંધળાના છોકરાં...

પોપટ મનુષ્યના શબ્દોની નકલ કરી શકે, બોલી શકે એ જાણીતી વાત છે. પોપટ મીઠુ મીઠુ બોલે ત્યારે સાંભળીને મજા પણ આવતી હોય છે, પરંતુ આ જ પોપટ અભદ્ર ભાષા - અપશબ્દો...