Search Results

Search Gujarat Samachar

થરાદમાં હોસ્પિટલોમાં ઇન્જેકશન અને ઓક્સિજનની અછત વચ્ચે હચમચાવતાં દૃશ્યો થરાદમાં જોવા મળી રહ્યાં છે. તેમાંય સોશિયલ મીડિયામાં રિયલ હીરો તરીકે વખણાઇ રહેલા તબીબ ડૉ પ્રકાશ એચ. ચૌધરીએ તો બે દિવસથી બે કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર ખુલ્લા ઝાડ નીચે હાઇવે...

અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)એ તાજેતરમાં કચ્છ સહિતના ગુજરાતની બે તસવીરો પોતાની સાઈટ પર રજૂ કરી છે. ચોમાસા...

જનરલ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગના ડો.ધર્મેશ ચૌહાણને ફરજ દરમિયાન પિતાના મૃત્યુના સમાચાર મળ્યા હોવા છતાં ૧૦ કલાક સુધી ચાર ક્રિટિકલ દર્દીની સારવાર કરી હતી. 

કોરોના સામે મહાજંગ લડી રહેલા ભારતને દેશના કોર્પોરેટ હાઉસથી માંડીને ફિલ્મ-ટીવી કલાકારો અને ખેલાડીઓનો પણ આર્થિક સહયોગ સાંપડ્યો છે. કોરોના મહામારી સામેનું યુદ્ધ પૂરી તાકાતથી લડવાના ઉદ્દેશ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા પીએમ કેર...

ઓસ્ટ્રેલિયાએ તેના વિક્ટોરીયા પ્રાંત સાથે જોડાયેલા ચીનના ફ્લેગશીપ બેલ્ટ એન્ડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત બૈજિંગ સાથે કરેલા બંને કરાર રદ કરી દીધા છે. તેને પગલે કાનબેરા ખાતે ચીની દૂતાવાસે ચીમકી આપી દીધી છે કે બંને દેશો વચ્ચે પ્રવર્તી રહેલા તંગદિલીભર્યા...

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે, ત્યારે વડોદરાની સ્થિતિ પણ દિન-પ્રતિદિન ચિંતાજનક બનતી જાય છે. વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારસંભાળ માટે ૫૦ લાખ રૂપિયાના ખર્ચે ખરીદવામાં...

 સિદ્ધપુરની કોર્ટ પાછળ આવેલી ગ્રીનક્રોસ સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષિય રજબ અલ્લી કોરોના સંક્રમિત થતાં શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા પરંતુ મુંબઈ રહેતા પરિવારની ઈચ્છા મુજબ અમદાવાદની ICU એમ્બ્યુલન્સ દ્વારા શનિવારે મુંબઇ રવાના થયા...

સાબરકાંઠા જિલ્લામાં કોરોના હદ બહાર વકરી ગયો છે. હિંમતનગર સહિત જિલ્લાના અનેક ઠેકાણે કોરોના પોઝિટીવના કેસ ઘટવાને બદલે સતત વધી રહ્યા છે. ત્યારે હિંમતનગરમાં ઓક્સિજનના અભાવે ૧૩ જણાએ જીવ ખોઈ દીધા છે. 

ઓક્સિજન ખૂટી ગયાની ચોતરફ ઉઠી રહેલી બૂમ વચ્ચે સરકારે વિવિધ દેશોનો સંપર્ક સાધીને ‘ઓપરેશન ઓક્સિજન મૈત્રી’ની શરૂઆત કરી છે. જે અંતર્ગત મુંદ્વા પોર્ટ પર ૪ ક્રાયોજેનિક ટેંક સાથે ૮૦ મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનનો જથ્થો સાઉદી અરેબીયાથી આવવા રવાના થયો હતો.

મ્યુનિ. તંત્ર દ્વારા બાપ્સ, અટલાદરાના યજ્ઞપુરૂષ સભા સ્થળ ખાતે ૫૦૦ પથારીની સમર્પિત કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો પ્રથમ તબક્કો કાર્યરત થયો છે.