Search Results

Search Gujarat Samachar

હાલ ભારતમાં કોવિડનો કોપ ભારે ભયાનક રૂપ ધારણ કરી રહ્યો છે જેના ખપ્પરમાં નાના-મોટાનો ભોગ લેવાઇ રહ્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને ઓકસિજનની ભારે અછત વરતાઇ રહી છે. આ કટોકટીમાં સવિશેષ ગુજરાતના ગામડાઓ સુધી આ સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે...

જોખમી જાહેર કરાયાના અઠવાડિયાઓ પછી નાણાં ઉભા કરવા માટે ઝિમ્બાબ્વેએ ૫૦૦ હાથીઓના શિકારના હક્કો વેચ્યા હોવાનું દેશની પાર્ક્સ એન્ડ વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રવક્તા ટીનાશે ફારાવોએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે દેશમાં વરસાદની સીઝનમાં એપ્રિલથી...

 NBS/NTVના ભૂતપૂર્વ પત્રકાર ડીન લુબોવા સાવાની નિંદાત્મક વાતચીત, સાયબર હેરાનગતિ અને બ્લેકમેઈલ કરવા બદલ ધરપકડ કરાઈ હોવાનું પોલીસ સીઆઈડી પ્રવક્તા ચાર્લ્સ ટ્વાઈને જણાવ્યું હતું. આ પહેલી વખત બન્યું હોય તેવું નથી.

• બ્રહ્માકુમારીઝ યુકે - રાજયોગ કોર્સ ઓનલાઇન ગુજરાતીમાંબ્રહ્માકુમારીઝ યુકે દ્વારા ગુજરાતીમાં રાજયોગના સાત દિવસના ઓનલાઈન કોર્સનું તા.૮.૫.૨૧ને શનિવારથી તા.૧૪.૫.૨૧ને શુક્રવાર સુધી આયોજન કરાયું છે. તેમાં દરરોજ એક સેશન રહેશે. તેનો સમય સવારે ૧૦થી ૧૧.૩૦...

પોસ્ટ ઓફિસ કૌભાંડે હાહાકાર મચાવી દીધો હતો જ્યારે સંખ્યાબંધ સબ પોસ્ટ માસ્ટર્સે અન્યોની ભૂલથી યાતના સહન કરવી પડી હતી. પોસ્ટ ઓફિસની હોરાઈઝન આઈટી સિસ્ટમમાં ગંભીર ખામીના કારણે ઘણા લોકોને નાણાકીય અને ભાવનાત્મક નુકસાન સહન કરવું પડ્યું હતું. બે સંતાનના...

યુકેએ શ્રેણીબદ્ધ કુખ્યાત ભ્રષ્ટાચાર કેસીસમાં સંડોવાયેલા રશિયા, લેટિન અમેરિકા, સાઉથ આફ્રિકા અને સાઉદી અરેબિયાના ૨૨ વ્યક્તિ સામે પ્રવાસ પ્રતિબંધ લાદ્યો હોવાની જાહેરાત ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે કરી છે. આ લોકોની મિલકતો પણ ફ્રીઝ કરી દેવાઈ છે....

યુકેની ડિઝાસ્ટર્સ ઈમર્જન્સી કમિટી (DEC)એ કોરોના વાઈરસના આસમાને જતા કેસીસની વિનાશક અસરોનો સામનો કરી રહેલી સૌથી અશક્ત કોમ્યુનિટીઝના સંદર્ભે ભારત માટે તેની કોવિડ અપીલને વિસ્તારી છે.

યુકેમાં સેન્ટ્રલ બેન્કની ડિજિટલ કરન્સીની શક્યતા તપાસવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને ટ્રેઝરી દ્વારા ટાસ્કફોર્સ રચવાની જાહેરાત કરાઈ છે. નવા પ્રકારના ડિજિટલ નાણાની રચનામાં જોખમો અને તકોની ચકાસણી કરાશે. પરિવારો અને બિઝનેસીસ માટે બેન્ક દ્વારા જારી કરાયા...

કોરોના વાઈરસના સંક્રમણનો શિકાર થયા પછી બચી ગયેલા ત્રણ લોકોમાંથી એક અથવા તો લગભગ ૩૩ ટકા લોકોને ચેપ લાગ્યાના છ મહિનામાં ન્યૂરોલોજિકલ અથવા સાઈકિયાટ્રિક સમસ્યાનું નિદાન કરાતું હોવાનું કોરોના વાઈરસની માનસિક આરોગ્ય પર અસર સંબંધિત સૌથી વ્યાપક અભ્યાસમાં...

આપણે BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના પૂર્વ વડા પૂ. પ્રમુખ સ્વામી મહારાજના જીવન વિશે તેમના બાળપણથી તેમના છેલ્લાં શ્વાસ સુધીની વાતો જાણીશું.  પ્રમુખ સ્વામી...