
પોતાની શારીરિક પંગુતાની પીડા કરતા બીજાને વધુ મદદની જરૂર છે એવો ઉમદા વિચાર જેના હ્દયમાં અનુકંપા હોય એને જ આવી શકે!ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી અને જૈન ઓલ પાર્ટી...
પોતાની શારીરિક પંગુતાની પીડા કરતા બીજાને વધુ મદદની જરૂર છે એવો ઉમદા વિચાર જેના હ્દયમાં અનુકંપા હોય એને જ આવી શકે!ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી અને જૈન ઓલ પાર્ટી...
અમેરિકન હિંદુ સમુદાયના વિરોધ પછી ડલાસ ખાતે હેડક્વાર્ટર ધરાવતી લક્ઝરી ફેશન રિટેલર નેઈમન માર્કસે હિંદુ દેવ ગણેશજીના આકારના કફલીંક્સ બજારમાંથી પાછા ખેંચ્યા...
ઝિમ્બાબ્વેની કોર્ટે એવોર્ડ વિજેતા પત્રકાર ને સરકારના વિવેચક હોપવેલ ચીનોનો સામેનો આરોપ પડતો મૂક્યો હતો. તેમના પર ગયા જાન્યુઆરીમાં કથિત પોલીસ હિંસા વિશે...
ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે જણાવ્યું છે કે વિદેશમાં રજાઓ ગાળવાનું શક્ય બનાવવા માટે NHS Covid-19 એપનો ઉપયોગ વેક્સિન પાસપોર્ટ તરીકે કરવામાં આવશે. ડોમેસ્ટિક કોરોના વાઈરસ સંબંધિત આંકડાઓ વિદેશ પ્રવાસ શરુ કરવા માટે પ્રોત્સાહનરુપ છે. શાપ્સે...
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ...
ધન્વંતરિ હોસ્પિટલમાં એડમિશન માટે શરૂ કરવામાં આવેલી ટોકન પ્રથાને કારણે હોસ્પિટલના દરવાજે જ વધુ એક દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાત્રે ૯ વાગ્યાની...
ગુજરાતભરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. રીલાયન્સ દ્વારા પણ જામનગર ખાતે કોવિડ પેશેન્ટ્સ માટે હોસ્પિટલ શરૂ કરાઈ છે જેનું ઈ-લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા...
રાજ્યમાં હાલમાં કોરોનાના દર્દીનો કુલ આંક ૬ લાખને પાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક ૭૭૭૯ થયો છે અને કુલ ૪,૬૪,૩૯૬ દર્દીઓ સાજા થયા છે. તો બીજી...
કોરોનાના બીજા વેવ સામે લડી રહેલાં ભારતની ઓક્સિજન કોન્સન્ટ્રેટરથી લઇને વેક્સિન, વેન્ટિલેટર્સથી લઇને માસ્ક જેવી જરૂરીયાતને પુરી કરવા માટે વિશ્વના દેશો આગળ...
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં હોટલ હયાતમાંથી પોલીસે નકલી રેમડેસિવિર ઈન્જેક્શનનો વેપલો કરતા સાત શખસોને પકડી પાડયા છે. આ તત્ત્વો રેમડેસિવિરની જગ્યાએ ટેટ્રાસાઇકલીનનું...