
વિશ્વભરમાં ૧૧મી ઓગસ્ટે કોરોનાના કેસનો કુલ આંક ૨૦૩૭૭૪૨૭, મૃતકાંક ૭૪૧૬૦૬ અને સાજા થયેલા દર્દીઓનો આંક ૧૩૨૭૯૭૨૩ પહોંચ્યો હતો. વિશ્વમાં કોરોનાના સંક્રમણે હાહાકાર...
વિશ્વભરમાં ૧૧મી ઓગસ્ટે કોરોનાના કેસનો કુલ આંક ૨૦૩૭૭૪૨૭, મૃતકાંક ૭૪૧૬૦૬ અને સાજા થયેલા દર્દીઓનો આંક ૧૩૨૭૯૭૨૩ પહોંચ્યો હતો. વિશ્વમાં કોરોનાના સંક્રમણે હાહાકાર...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જૈન એકેડમીનાં ઉપક્રમે જૈન ધર્મની સોળ સતીઓ વિશે સ્વાધ્યાય-વ્યાખ્યાનોનો તા. ૫.૮.૨૦૨૦ને બુધવારથી આરંભ થયો છે. તેમાં ગુજરાતના મુખ્યમંત્રી...
શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણના આ સમયમાં કેવા પ્રકારની મીઠાઈ ખાઈ શકાય? આ પ્રશ્નનો જવાબ ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ બનાવીને અપાયો છે. કોરોનાના...
યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓના અગ્રણી પ્રતિનિધિ જૂથ ‘નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલુમની યુનિયન (NISAU-UK)’ દ્વારા ભારતમાં અનિયંત્રિતપણે કાર્યરત બોગસ અને...
લોકડાઉનના નિયંત્રણો હળવા કરાઈ રહ્યા છે અને બ્રિટિશરો કોવિડ-૧૯ કટોકટીના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે ત્યારે લોકડાઉનના સમયગાળા દરમિયાન, એશિયન સ્થાનિક કોમ્યુનિટી...
નેનપુર ખાતે બિરાજમાન BAPSસ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામીએ રક્ષાબંધનના પવિત્ર પર્વે શ્રી રામ જન્મભૂમિ પર થનારા શિલાન્યાસ વિધિ માટે શ્રીરામયંત્રનું...
શ્રી રામ મંદિર નિર્માણના શ્રીગણેશ થઈ ગયા. રામ મંદિર માટે રથયાત્રા સાથે ૨૩ ઓકટોબર ૧૯૯૦ના રોજ ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીની ધરપકડ થઈ હતી. તેના વિરોધમાં ગુજરાતમાં ઠેર ઠેર જાહેરસભાઓ યોજાઈ હતી. જામનગરના ચાંદીબજાર ચોકમાં પણ આવી સભા યોજાઈ હતી. તેનું...
અમદાવાદ શહેરના હાર્દસમાન નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં બુધવારે મધરાત્રે ઇન્ટેસિવ કેર યુનિટ (આઇસીયુ)માં ફાટી નીકળેલી આગમાં ૮ દર્દીઓનાં મૃત્યુ...
કોરોના વાઈરસથી અશ્વેતો અને એશિયન લોકોના મોત થવાની શક્યતા શાથી વધુ છે તેનું સંશોધન કરવા યુકેના વિજ્ઞાનીઓને ૪.૩ મિલિયન પાઉન્ડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે....
સિયાવર રામચંદ્રની જય!વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ ઓગસ્ટ, બુધવારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની આધારશિલાના પૂજન સાથે કરોડો ભારતીયોનું સ્વપ્ન સાકાર...