
ઘોઘા નજીકનું વાલેસપુર ગામ ભાવનગર જિલ્લાનું એક એવું ગામ છે જ્યાં દોઢ સદી પહેલાં વસેલા ક્રિશ્ચિયન પરિવારે આ ગામને જ તેમની કર્મ અને માતૃભૂમિ બનાવી છે. ભાવનગર...
ઘોઘા નજીકનું વાલેસપુર ગામ ભાવનગર જિલ્લાનું એક એવું ગામ છે જ્યાં દોઢ સદી પહેલાં વસેલા ક્રિશ્ચિયન પરિવારે આ ગામને જ તેમની કર્મ અને માતૃભૂમિ બનાવી છે. ભાવનગર...
સોમવારે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો છે. લતા મંગેશકરે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયામાં રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી....
નારિયેળી પૂનમ પર્વે શ્રીફળ-પૂજાપા સાથે દરિયાદેવનું પૂજન કરીને માછીમારો અને વહાણવટીઓ દરિયાઇ સફરે રવાના થયા હતા. સોમવારે માત્ર પોરબંદરના કિનારેથી જ ૨૫૦થી...
સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા રાજકોટ, ધોરાજી, જૂનાગઢ સહિત વિવિધ સ્થળે મગફળી અને સીંગદાણાના ૧૪ વેપારીઓ પર પાડેલા દરોડામાં રૂ. ૧૦૦ કરોડના બોગસ...
જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૌથી પહેલા ૨૦ જુલાઇએ ધારાસભ્ય ઇનામદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
કેરળમાં શુક્રવારે ઢળતી સાંજે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં બે પાઇલટ સહિત કુલ ૧૮નાં મૃત્યુ થયા છે, જ્યારે ૧૩૮ને ઇજા થઇ છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ...
૧૬મા શતકમાં એક પ્રચંડ શક્તિશાળી, સાંસ્કૃતિક રીતે સુગ્રથિત અને વિશાળ વિકસિત દેશ હતો કે જેનું એ વખતે વિશ્વના વિશાળ વિસ્તાર પર પ્રભુત્વ હતું. આ અરસામાં એક...
'ગણતરીના દિવસોમાં લંડનના નીસડનસ્થિત બોચાસણવાસી શ્રી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ (BAPS) મંદિર ૨૫ વર્ષ પરિપૂર્ણ કરશે. દેશદેશાવરના સંતો, સત્સંગીઓ, હરિભક્તો...
દેશમાં કોરોનાગ્રસ્તની સંખ્યા મંગળવારે ૨૩.૨ લાખને પાર થઈ ગઈ છે. કોરોનાથી મૃતકાંક ૪૬૧૮૫ અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧૬૩૫૮૧૨ થઈ છે. સોમવારે દર્દીઓની સંખ્યા...