
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આસ્થાને ક્યારેય આતંકથી કચડી શકાય નહીં. સોમનાથ મંદિર તેનું ઉદાહરણ છે. આ મંદિરના અસ્તિત્વનો અંત લાવવા અનેકવાર પ્રયાસ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આસ્થાને ક્યારેય આતંકથી કચડી શકાય નહીં. સોમનાથ મંદિર તેનું ઉદાહરણ છે. આ મંદિરના અસ્તિત્વનો અંત લાવવા અનેકવાર પ્રયાસ...
જૈન તીર્થધામ પાલિતાણાના શેત્રુંજય ડુંગર પર આવેલા નીલકંઠ મહાદેવ મંદિરના પૂજારીની પસંદગી શેઠ આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ દ્વારા જ નક્કી કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો...
સાવરકુંડલા રેન્જનાં ખડકાલા ગામ પાસે ખારી નદીના પુલ પાસેના રેલવે ટ્રેક પર ફાટક નંબર પર પાસે ૨૩ ઓગસ્ટની રાત્રીના સમયે માલગાડી પીપાવાવ પોર્ટથી સુરેન્દ્રનગર...
વર્ષોની કમાણીથી માંડીને માલમિલકત બધું ગુમાવી દીધું છે, પરંતુ જીવ બચી ગયો તે માટે નસીબદાર છીએ... અશાંત અફઘાનિસ્તાનથી ભારત સરકારની વિશેષ વિમાનસેવામાં વતન...
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાનનું ગત ૨૧ ઓગસ્ટે સાંજે નિધન થયું હતું. તેઓ છેલ્લા બે મહિનાથી બિમાર હતા અને લખનઉના એસજીપીજીઆઇમાં સારવાર માટે દાખલ કરવામાં...
૨૩ ઓગસ્ટે બ્રેડફર્ડ ડિસ્ટ્રિક્ટ અને ક્રેવનના કોમ્યુનિટી ગ્રૂપ્સ અને ડિસ્ટ્રિક્ટના અગ્રણીઓ સેન્ટનરી સ્ક્વેર ખાતે રિજનલ એન્ટી રેસિઝમ મૂવમેન્ટના પ્રારંભે...
ખેડા-આણંદ જિલ્લાના ગ્રામવિકાસમાં NRIનો વિશેષ ફાળો રહ્યો છે. ગ્રામવિકાસમાં આરોગ્ય અને પાણી અને શિક્ષણ અને સ્વચ્છતા જેવી પ્રાથમિક જરૂરિયાતો સંદર્ભે ખૂબ મોટો...
રાજકોટના રાજવી પરિવારમાં રૂ.૧૫૦૦ કરોડની સ્થાવર-જંગમ મિલકત વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ પૈતૃક મિલકતોની વહેંચણીમાં પોતાને...
શહેરમાં રૂપિયા ચૂકવીને ગરીબ મહિલાઓની કૂખ ભાડે રાખ્યા બાદ નવજાત બાળકોને વેચવાના આંતરરાજ્ય માનવતસ્કરી રેકેટનો પર્દાફાશ થયો છે. નડિયાદમાં રહેતી માયા દાબલા...
વૃક્ષને રાખડી બાંધી છેલ્લા ૧૧ વર્ષથી ઉજવણી સુરેન્દ્રનગરમાં કરવામાં આવે છે. વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશી દ્વારા ઉજવણી શરૂ કરાઈ હતી. જેમાં વૃક્ષને રાખડી...