
લંડનમાં 23 જુલાઇના રોજ બ્રિટિશ શીખ ગુરમુક સિંહની છરો મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કોઇ આંતરિક વિખવાદમાં આ હત્યા કરાઇ હોવાની...

લંડનમાં 23 જુલાઇના રોજ બ્રિટિશ શીખ ગુરમુક સિંહની છરો મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કોઇ આંતરિક વિખવાદમાં આ હત્યા કરાઇ હોવાની...

પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. મહંત સ્વામી મહારાજની આણંદમાં પધરામણી થઇ છે. સ્વામીશ્રી ગોયા તળાવસ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ઠાકોરજીના દર્શન બાદ અક્ષરફાર્મમાં...

હોટેલ ટાયકૂન સુરિન્દર અરોરાએ જાહેરાત કરી છે કે તેઓ હિથ્રો એરપોર્ટ વિસ્તરણ યોજના રજૂ કરી રહ્યાં છે. આ મામલામાં અરોરા અને એરપોર્ટના માલિકો વચ્ચે સીધી ટક્કર...

બ્રિટનના પૂર્વ એન્ટી કરપ્શન મિનિસ્ટર તુલિપ સિદ્દિક સામે બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચારના આરોપસર ખટલો ચલાવવામાં આવશે. તુલિપ સિદ્દિક બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન...

2024માં માન્ચેસ્ટર એરપોર્ટ પર બે મહિલા પોલીસ કર્મચારી પર હુમલો કરવા માટે મોહમ્મદ ફાહિર અમાઝને લિવરપુલ ક્રાઉન કોર્ટ દ્વારા દોષી ઠેરવાયો છે. અમાઝે પોલીસ...

દક્ષિણ કાશ્મીર હિમાયલ સ્થિત બાબા અમરનાથના ગુફાની યાત્રાની આ વર્ષે એક સપ્તાહ વહેલી પૂર્ણાહૂતિ થઇ છે. ત્રીજી ઓગસ્ટ - રવિવારે યાત્રાના અંતિમ દિવસે 6000થી...

બ્રિટનમાં ઇમિગ્રેશન વિરોધી દેખાવો શનિવારે ચરમ પર પહોંચ્યા હતા. માન્ચેસ્ટરમાં ઇમિગ્રન્ટ્સને સામુહિક રીતે દેશનિકાલની માગ સાથે દેખાવકારોએ એક રેલીનું આયોજન...

પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં થોજાયેલી સંતોની બેઠકમાં હિન્દુ આચારસંહિતા મુદ્દે મંથન થયું હતું. હવે કાશી વિદ્વત પરિષદના અનુસાર ઓક્ટોબર-2025માં આચારસંહિતા જાહેર...

બિઝનેસમેન સંજય કપૂરના આકસ્મિક નિધન બાદ સોના કોમસ્ટારના વારસા માટેના જંગમાં નાટકીય વળાંક આવ્યો છે. સંજય કપૂરની માતા રાની કપૂરે યુકેમાં તેમના પુત્રના મોતની...

અમદાવાદમાં એર ઇન્ડિયાની ક્રેશ થયેલી ફ્લાઇટમાં સ્વજનો ગુમાવનાર બ્રિટિશ પરિવારો હજુ વણઓળખાયેલા અને અન્યોને સોંપી દેવાયેલા અવશેષોના ડીએનએ રિપોર્ટની રાહ જોઇ...