
તેલંગણના યજમાનપદે ચાલી રહેલી મિસ વર્લ્ડ બ્યુટિ કોન્ટેસ્ટના સ્પર્ધકો ભારતીય સંસ્કૃતિ અને વારસાનો યાદગાર અનુભવ મેળવી રહ્યાં છે.

તેલંગણના યજમાનપદે ચાલી રહેલી મિસ વર્લ્ડ બ્યુટિ કોન્ટેસ્ટના સ્પર્ધકો ભારતીય સંસ્કૃતિ અને વારસાનો યાદગાર અનુભવ મેળવી રહ્યાં છે.

મારી કુંવારી આંખોના સમ મારા સાયબાઅંગઅંગ મળવાને આડે છે ચાર માસ,અથરો ના થા જરા ખમ મારા સાયબા...

ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સાઇબર સિક્યોરિટી એડવાઇઝર તરીકે પાલનપુરના પ્રણવ મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી છે.

પહેલગામમાં આતંકવાદી હુમલાઓ પછી, ભારતે ઓપેરેશન સિંદૂરનું પગલું લીધું અને ફરી વાર બંને દેશોનો ઇતિહાસ બદલાઈ ગયો. આ પહેલાં છેક 1947માં કાશ્મીર પરના આક્રમણથી...

‘સ્તતા મયા વરદા વેદ માતા...’ ચારેય વેદ - ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં જેનો મહિમા વિસ્તૃતપણે વર્ણવેલો છે તે વેદમાતા ગાયત્રીને છાંદોગ્યોપનિષદ...

વૈશ્વિક અશાંતિ અને આર્થિક અસ્થિરતાના માહોલમાં ભારતીય અર્થતંત્રે નવું સીમાચિહ્ન સર કર્યું છે. ભારતે ટેક-જાયન્ટ જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી ઇકોનોમી...

વલસાડ નજીકના આધ્યાત્મિક તીર્થ અને પ્રવાસન સ્થળ તીથલમાં સ્થાયી થયેલા જૈનમુનિઓ પૂજ્ય શ્રી બંધુ ત્રિપુટી મહારાજ સાથે મારે 1990ના વર્ષથી, એટલે કે 35 વર્ષથી...

‘ઓપરેશન સિંદૂર’ બાદ વિશ્વ સમક્ષ પાકિસ્તાનનો આતંકી ચહેરો ખુલ્લો પાડવા ભારતના સંસદસભ્યોનું સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ વિશ્વના વિવિધ દેશોની મુલાકાત લઇ રહ્યું...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

નારાયણપુર જિલ્લાના અબુઝમાડ જંગલમાં બુધવારે સવારે સુરક્ષાદળોએ 27 નક્સલીને ઠાર માર્યા, જેમની પાસેથી હથિયારો કબજે લેવાયાં છે. માર્યા ગયેલા નક્સલીઓમાં તેમના...