પાંચ વર્ષ પહેલાં લાપતા બનેલો ઇસ્માઇલ અલી ગયા સપ્તાહમાં પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઇ હતી. પોલીસ વિભાગે તેને મૃત માની લીધો હતો અને તેની હત્યા થઇ હોવાની શંકાના આધારે પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી.
પાંચ વર્ષ પહેલાં લાપતા બનેલો ઇસ્માઇલ અલી ગયા સપ્તાહમાં પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઇ હતી. પોલીસ વિભાગે તેને મૃત માની લીધો હતો અને તેની હત્યા થઇ હોવાની શંકાના આધારે પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી.
અમદાવાદ શહેરના નવાપુરા સ્થિત બહુચર માતાજીના મંદિરમાં માગશર સુદ બીજ એટલે કે 22 નવેમ્બરે રસ-રોટલીની નાત યોજાઇ હતી. આ દિવસે માતાજીની મૂર્તિ ગર્ભગૃહમાંથી બહાર કાઢી જમીન પર મૂકવામાં આવી હતી. દર વર્ષે આ રીતે મૂર્તિને જમીન પર બિરાજમાન કરાય છે. શહેરનાં...
બ્રોડકાસ્ટર, કોમેડિયન અને સેલિબ્રિટી શેફ હરદીપસિંહ કોહલી પર બળાત્કારનો આરોપ ઘડવામાં આવ્યો છે. 56 વર્ષીય કોહલી પર ઘરેલુ હિંસાના પણ આરોપ છે.
બનાવટી વેપનું વેચાણ કરતા કોર્નર શોપના માલિકોને 10,000 પાઉન્ડનો દંડ અને સંભવિત જેલની સજા કરાશે.

ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ભારતીયો તેમની રોજની 62 ટકા એનર્જી ભાગ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે ચોખા અને ઘઉંમાંથી...

નર અને માદાના સમાગમ સમયે 20 મિલિયનથી 100 મિલિયનની સંખ્યામાં શુક્રાણુ વછૂટે છે અને માદાનાં અંડબીજ સાથે સંપર્ક કરવા મેરેથોન દોડ જેવી સ્પર્ધા લગાવે છે. આમાંથી...

વાળને લગતી અનેક સમસ્યા આપણને સતાવતી હોય છે. એમાં એપલ સાઈડર વિનેગર ફાયદાકારક છે. એપલ સાઈડર વિનેગર શુષ્ક અને નિસ્તેજ વાળને ચમકદાર બનાવવવાની ક્ષમતા ધરાવે...

ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી.

હિંદુ ધર્મમાં ઉચ્ચ સ્થાન ધરાવતા ત્રણ મુખ્ય દેવ બ્રહ્મા-વિષ્ણુ-મહેશનો અંશાવતાર એટલે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેય. આ ત્રણેય દેવતાના આશીર્વાદ અને અંશથી ભગવાન...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...