
કેન્યાના ઉચ્ચ શિક્ષિત ‘ભૂતિયા વિદ્વાનો’ યુકેના વિદ્યાર્થીઓ માટે સહારો બની રહ્યા છે. આ કેન્યન શિક્ષિતોને એન્જિનીઅરીંગથી માંડી નર્સિંગ, ક્વોન્ટમ ફીઝિક્સ, ભાષાશાસ્ત્ર...

કેન્યાના ઉચ્ચ શિક્ષિત ‘ભૂતિયા વિદ્વાનો’ યુકેના વિદ્યાર્થીઓ માટે સહારો બની રહ્યા છે. આ કેન્યન શિક્ષિતોને એન્જિનીઅરીંગથી માંડી નર્સિંગ, ક્વોન્ટમ ફીઝિક્સ, ભાષાશાસ્ત્ર...

આઇઆઇએમ-અમદાવાદના સમર પ્લેસમેન્ટમાં પ્રથમ વખત અમેરિકા સહિતની ફિનટેક અને ન્યૂ એજ કંપનીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ વિદ્યાર્થીઓને નોકરીઓની ઓફર કરી હતી. ટ્રમ્પ...
હર્ષિતા બ્રેલા હત્યા કેસમાં લાપરવાહી માટે ચાર પોલીસ અધિકારી સામે તપાસ શરૂ કરવામાં આવી છે. નવેમ્બર 2024માં કોર્બીની રહેવાસી એવી હર્ષિતા બ્રેલાનો મૃતદેહ તેના નિવાસસ્થાનથી 100 માઇલ દૂર ઇસ્ટ લંડનના ઇલફોર્ડ ખાતે કારની ડેકીમાંથી મળી આવ્યો હતો.
આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાને યુનિવર્સિટી ઓફ લંડન દ્વારા માનદ ડોક્ટર ઓફ સાયન્સ (ઇકોનોમિક્સ)ની ડિગ્રી એનાયત કરાઇ છે. યુનિવર્સિટી ઓફ લંડનની ફાઉન્ડેશન ડે સેરેમનીમાં પ્રિન્સેસ રોયલ અને યુનિવર્સિટીના ચાન્સેલર દ્વારા આ ડિગ્રી એનાયત...

બ્રિટિશ આર્મ્ડ ફોર્સીસમાં વિશિષ્ટ વ્યક્તિત્વ અને આપણા પ્રકાશનોના દીર્ઘકાલીન શુભેચ્છક વોરન્ટ ઓફિસર અશોક કુમાર ચૌહાણ MBEએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના...
હેરો પ્રાઇમરી સ્કૂલની 10 વર્ષીય બોધાના સિવાનંદને યુકે ઓપન બ્લિત્ઝ ચેમ્પિયનશિપમાં મહિલાઓ માટેનો પ્રથમ પુરસ્કાર જીત્યો હતો.
ભારતીય મૂળના બિઝનેસ લીડર અને ગ્લોબલ એડવાઇઝર શુમીત બેનરજીએ 21 નવેમ્બર 2025ના રોજ બીબીસીના બોર્ડમાંથી રાજીનામુ આપી દીધું હતું. શુમીતે બીબીસીમાં ગવર્નન્સમાં ગંભીર સમસ્યાઓનો આરોપ મૂક્યો હતો.
ઇમિગ્રેશન પર તરાપ મારતી સ્ટાર્મર સરકારની નીતિઓના કારણે 50,000 નર્સ યુકે છોડીને ચાલી જાય તેવી ચેતવણી એક રિસર્ચમાં અપાઇ છે. જો આટલી મોટી સંખ્યામાં નર્સ દેશ છોડીને ચાલી જાય તો એનએચએસમાં સૌથી મોટી કટોકટી સર્જાશે.
યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નોકરીની તકોમાં સુધારો કરવા ઇન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એસોસિએશન (INSA) યુકે દ્વારા એઆઇ પાવર્ડ કેરિયર પ્લેટફોર્મ ક્રિઉ સાથે ભાગીદારીમાં ઇન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એમ્પ્લોયેબિલિટી કાઉન્સિલનો પ્રારંભ કરાયો છે.
ચાન્સેલર રેચલ રીવ્ઝ 26 નવેમ્બર બુધવારના રોજ ઓટમ બજેટ રજૂ કરશે. ચાન્સેલર રેચલ રીવ્ઝે 26 નવેમ્બરના રોજ રજૂ થનારા ઓટમ બજેટમાં કરવેરામાં વધારો કરવાનો તખ્તો પહેલેથી તૈયાર કરી તેના સંકેતો પણ આપી દીધાં છે ત્યારે હવે કરવેરામાં વધારાની ગાજ કોના પર પડે...