
ખેડા જિલ્લાના સ્વામિનારાયણ વડતાલ મંદિરના સ્વામીઓના એક પછી એક વિવાદ સામે આવ્યા બાદ હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ વડતાલ મંદિરના વાડી...

ખેડા જિલ્લાના સ્વામિનારાયણ વડતાલ મંદિરના સ્વામીઓના એક પછી એક વિવાદ સામે આવ્યા બાદ હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ વડતાલ મંદિરના વાડી...

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આતંકી હુમલાની સંખ્યામાં વધારો થયો છે. વૈષ્ણોદેવી પાસે તીર્થયાત્રીઓથી ભરેલી બસ પર હુમલા બાદ વધુ ત્રણ હુમલા થયા. આ દરમિયાન...

લોકસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપના નબળાં દેખાવની સાથે જ ભાજપ અને તેની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) વચ્ચેના વિવાદો સપાટી પર આવ્યા છે....

પેલેસ્ટાઈનના વડાપ્રધાને વડાપ્રધાન મોદીને પત્ર લખીને તાકીદે યુદ્ધ વિરામ માટે દબાણ કરવા આગ્રહ કર્યો છે. તેમણે યુદ્ધગ્રસ્ત ગાઝાને મળી રહેલી સહાયમાં વધારો...

ગુજરાત સમાચાર હંમેશાં વાંચકો અને શ્રોતાઓ માટે રસના વિવિધ વિષયોને લઈને ‘સોનેરી સંગત’ કાર્યક્રમનું આયોજન કરે છે. 13 જૂને ગુરુવારે સોનેરી સંગતમાં તન અને મનના...

મુંબઈમાં લોકસભાની ચૂંટણી વખતે EVM અંગે મચેલા ઘમાસાણ અને ગરમાયેલા રાજકારણ અંગે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને જવાબો આપ્યા હતા. EVMને હેક કરી શકાય છે...

પશ્ચિમ બંગાળનાં દાર્જિલિંગ નજીક જલપાઈગુડી ખાતે સોમવારે સવારે 8.55 કલાકે પાટા પર ઊભેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન સાથે પાછળથી પૂરઝડપે આવી રહેલી ગુડ્સ ટ્રેન...

ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા સાઇબર ક્રાઇમના લીધે સામાન્ય લોકોને થયેલું નુકસાન રૂ. 25,000 કરોડને પણ વટાવી ગયું છે. આ રકમ કેટલાંક રાજ્યોના વાર્ષિક બજેટ...

રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં 27 નિર્દોષ નાગરિકોનાં મોત પાછળ જવાબદાર અધિકારી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સરકાર, પોલીસ અને ખાસ તપાસ દળ- SIT તરફથી બચાવ થઈ...

જહાંગીરપુરામાં એક ફ્લેટમાં સૂતેલા વૃદ્ધ દંપતી અને બે મહિલાઓ સહિત 4 લોકોનાં ભેદી સંજોગોમાં મોત થયાં હતાં. જહાંગીરપુરા રાજહંસ રેસિડેન્સીમાં રહેતાં 58 વર્ષીય...