
ઘરેલુ હિંસાના કેસની નોંધણીની સમગ્ર પદ્ધતિમાં બદલાવ લાવવા અધિકારીઓ વિચારણા કરી રહ્યાં છે. આ માટે અભિયાન ચલાવનાર સાંસદે જણાવ્યું હતું કે, ઘરેલુ હિંસાના અપરાધોના...

ઘરેલુ હિંસાના કેસની નોંધણીની સમગ્ર પદ્ધતિમાં બદલાવ લાવવા અધિકારીઓ વિચારણા કરી રહ્યાં છે. આ માટે અભિયાન ચલાવનાર સાંસદે જણાવ્યું હતું કે, ઘરેલુ હિંસાના અપરાધોના...

ભારતને આર્થિક પતનમાંથી બહાર કાઢી વૈશ્વિક મહાસત્તા બનવા માટેનો પાયો રચનારા મહાન અર્થશાસ્ત્રી અને 14મા વડાપ્રધાન મનમોહન સિંહ શનિવારે પંચમહાભૂતમાં વિલિન થઈ...
ભારતીય માલિકીના પબ કાસ્ક એન તંદૂર દ્વારા કાનૂની જોગવાઈનો ભંગ કરી પ્રસિદ્ધ નાટ્યકાર, લેખક વિલિયમ શેક્સપીઅરની પત્ની એન હેથવેના જન્મસ્થળ કોટેજથી માત્ર 200 મીટર દૂર બાંધકામ કરાયાના આક્ષેપસર તેને તોડી પડાય તેવી શક્યતા છે. ધ શેક્સપીઅર બર્થપ્લેસ ટ્રસ્ટ...

ભારતના કેરળની 22 વર્ષીય વિદ્યાર્થિની સાન્ટ્રા એલિઝાબેથ સાજુનો મૃતદેહ એડિનબરાના ન્યૂબ્રિજ નજીક આલમોન્ડ નદીમાંથી મળી આવ્યો છે. સ્કોટલેન્ડ પોલીસે જણાવ્યું...

જ્યારે નવા વર્ષનો આરંભ થાય તેવા સમયે સમગ્ર સમાજમાં થોડા થંભી જઈને ભૂતકાળ પર ચિંતન કરવાની અને નવા વર્ષમાં ભવિષ્ય માટે આયોજનો કરવાની સાર્વત્રિક પરંપરા ચાલતી...

અમેરિકાનાં પૂર્વ પ્રમુખ જિમી કાર્ટરનું રવિવારે રાત્રે જ્યોર્જિયા ખાતેનાં નિવાસસ્થાને 100 વર્ષની વયે નિધન થયું છે. તેઓ અમેરિકાનાં 39મા રાષ્ટ્રપતિ તરીકે...
2024નો ભારત દેશ 1991માં નાણાપ્રધાન બનેલા અને 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાનપદે રહેલા વિશ્વના પ્રખર અર્થશાસ્ત્રી એવા ડો. મનમોહનસિંહનું ઋણ ક્યારેય ચૂકવી શકશે નહીં. ભારતને લાયસન્સ અને પરમિટરાજમાંથી મુક્તિ અપનાવનારા મનમોહનસિંહે 2024ના વર્ષની સાથે...

ગુજરાતમાં હાલના 33 જિલ્લાઓમાં વધુ એક જિલ્લો થરાદ-વાવ ઉમેરાવા જઈ રહ્યો છે, જેને કેબિનેટની બેઠકમાં મંજૂરી આપી દેવાઈ છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને...

ડો. મનમોહન સિંહની સૌથી મોટી સિદ્ધિ 1991માં ભારતમાં આર્થિક ઉદારીકરણની શરૂઆત હતી. તત્કાલીન વડાપ્રધાન નરસિમ્હા રાવના નેતૃત્વમાં મનમોહન સિંહ નાણામંત્રી બન્યા....

કુવૈત યાત્રાના બીજા દિવસ રવિવારે વડા પ્રધાન મોદીને કુવૈતના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી સન્માનતા અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જબર અલ-સબાહ. વડાપ્રધાન...