Search Results

Search Gujarat Samachar

8 વર્ષ અગાઉ વર્ષ 2017માં સુરતના ટીમલિયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરનારા જૈન મુનિ શાંતિસાગરને સેશન્સ...

વાવ તાલુકાના દેવપુરા ગામ નજીકથી પસાર થતી મેઇન કેનાલમાં થરાદના કિયાલ ગામના ગૌસ્વામી પરિવારની કાર ખાબકતાં 4 વ્યક્તિનાં મોત થયાં હતાં, જ્યારે એક મહિલા લાપતા...

નવસારીમાં 37 વર્ષથી રહેતાં મહાત્મા ગાંધીજીનાં પ્રપૌત્રી નીલમબહેન પરીખનું 92 વર્ષની વયે સોમવારે નિધન થયું છે. તેણી ગાંધીજીના સૌથી મોટા પુત્ર હરિલાલનાં પુત્રી...

વિદેશોમાં ફાર્મમાં ઉગાડવામાં આવતા હાઇ પ્યોરિટીની શ્રેણીના હાઇબ્રીડ ગાંજા સાથે જહાંગીરપુરાના યુવા બિઝનેસમેનને નિયોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપી લેવાયો હતો. આ યુવક...

સમગ્ર વિશ્વમાં સંવાદિતાના સીમાચિહ્નસમાન, સનાતન હિન્દુ ધર્મના ગૌરવ એવા બીએપીએસ હિન્દુ મંદિર - અબુ ધાબીમાં રામનવમી પર્વે ભગવાન શ્રી રામના જન્મોત્સવની અને...

ટ્રમ્પ ટેરિફ ભારત માટે આફતમાં અવસર સાબિત થશે. ભારત પર 27 ટકા જ્યારે ચીન પર તો પહેલાં 34 ટકા (અને હવે તોતિંગ 104 ટકા) ટેરિફ લાદવામાં આવ્યો છે અને તેનો અમલ...

બ્રિટિશ સનાતન સોસાયટી (BSS) દ્વારા સતત બીજા વર્ષે 12 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવની ઉજવણીનું આયોજન થયું છે. આ પ્રસંગે સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના...

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી. 

 પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોરનું રણશિંગુ ફૂંકી દેતાં સમગ્ર વિશ્વના બજારોમાં ખળભળાટ મચી ગયો છે. ટેરિફમાં પુનઃ વિચારણા બાબતે અમેરિકા સાથે વાટાઘાટોની...

યુકેના હિન્દુ સમુદાયના જમણેરી વિચારધારા ધરાવતા લોકો મુસ્લિમો પ્રત્યે નફરતની ભાવના ધરાવતા યુરોપના ફાર રાઇટ સંગઠનો સાથે હાથ મિલાવી રહ્યા હોવાના અખબારી અહેવાલની...