
તેઓ હતા તો સમગ્ર દેશના લોકપ્રિય કવિ-રાજનેતા, પણ અટલબિહારી વાજપેયીના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદમાં ગુજરાતનું એક વિશેષ સ્થાન હતું, તે તેમના વિચારો અને ઘટનાઓના...

તેઓ હતા તો સમગ્ર દેશના લોકપ્રિય કવિ-રાજનેતા, પણ અટલબિહારી વાજપેયીના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદમાં ગુજરાતનું એક વિશેષ સ્થાન હતું, તે તેમના વિચારો અને ઘટનાઓના...

ભારતના 13મા વડાપ્રધાન સ્વ. મનમોહન સિંહના નિધન પર યુકેની સરકારે શોક વ્યક્ત કર્યો હતો. યુકેના વિદેશ મંત્રી ડેવિડ લેમીએ જણાવ્યું હતું કે, ડો. મનમોહન સિંહે...

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 ડિસેમ્બર ગુરુવારના રોજ બ્રિટિશ રાજવી કિંગ ચાર્લ્સ સાથે વાત કરીને બંને દેશ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બનાવવાની...

કિંગ ચાર્લ્સના ક્રિસમસ સંબોધનમાં અંગત આરોગ્ય અંગેના ગત વર્ષના પડકારો પ્રતિબિંબિત થયાં હતાં. ઓરનેટ ચેપલમાં સંબોધન કરતાં કિંગ ચાર્લ્સે તેમની અને પુત્રવધુ...

બ્રિટિશ ભારતીય ફિલ્મ નિર્માતા સંધ્યા સૂરીની સૌપ્રથમ ફીચર ફિલ્મ સંતોષને 97મા ઓસ્કાર એવોર્ડની બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં નામાંકિત કરાઇ છે. ઓસ્કાર...

જાન્યુઆરી 2025માં ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે યોજાનારા સૌપ્રથમ ખો ખો વર્લ્ડ કપમાં કેશવી શાહ ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરી રહેલી ટીમમાં સામેલ હશે. 15...

2023માં ડૂબી ગયેલી એક્ઝિઓમ કંપનીના સીઇઓ પ્રજ્ઞેશ મોઢવાડિયા અને તેમના સાથી સોલિસિટર શ્યામ મિસ્ત્રી પર ફ્રોડ, ફોર્જરી અને દસ્તાવેજો સાથે ચેડાંના આરોપ સીરિયસ...

યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ભારત અને યુકે વચ્ચેના આર્થિક સંબંધ વધુ મજબૂત બનાવવા અને મૂડીરોકાણની તકો ચકાસવા 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ભારતીય કંપનીઓના...

સ્ટાર્મર સરકારના ટ્રેઝરી મિનિસ્ટર તુલિપ સિદ્દિક પર બાંગ્લાદેશના એન્ટી કરપ્શન કમિશને પરમાણુ પ્લાન્ટ સોદામાં અબજોની લાંચ મેળવી હોવાનો આરોપ મૂક્યો છે. જો...

ઘરેલુ હિંસાના કેસની નોંધણીની સમગ્ર પદ્ધતિમાં બદલાવ લાવવા અધિકારીઓ વિચારણા કરી રહ્યાં છે. આ માટે અભિયાન ચલાવનાર સાંસદે જણાવ્યું હતું કે, ઘરેલુ હિંસાના અપરાધોના...