
માધવપુરમાં ભગવાન માધવરાયજી અને રુક્મિણીજીના વિવાહનો ઉત્સવ શરૂ થઈ ગયો છે. ‘માધવપુરનો માંડવો અને જાદવકુળની જાન, પરણે રાણી રુક્મિણી અને વર દુલ્હો ભગવાન’ પંક્તિઓ...

માધવપુરમાં ભગવાન માધવરાયજી અને રુક્મિણીજીના વિવાહનો ઉત્સવ શરૂ થઈ ગયો છે. ‘માધવપુરનો માંડવો અને જાદવકુળની જાન, પરણે રાણી રુક્મિણી અને વર દુલ્હો ભગવાન’ પંક્તિઓ...

અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે ઓમાનના દરિયાઈ વિસ્તારમાં એક ઓઈલ ટેન્કર પર થયેલા ભીષણ મિસાઈલ હુમલામાં 25 વર્ષીય ભારતીય યુવાન દીક્ષિત સોલંકીનું મોત નીપજ્યું છે....

માર્કેટિંગ યાર્ડ (APMC) જીરુની મબલખ આવકથી ઊભરાઈ રહ્યું છે. હાલમાં જીરુના પ્રતિમણ રૂ. 3500થી 4500 સુધીના સારા ભાવ મળતાં ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે....

સૌરાષ્ટ્રની રાજનીતિમાં એક મોટો ફેરફાર આવ્યો છે. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સક્રિય રાજકારણથી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી છે. તેમના આ નિર્ણયને સૌરાષ્ટ્રની...

શિવરાત્રીની રાત્રે મૃગીકુંડમાં સ્નાન મુદ્દે ઈન્દ્રભારથી અને વિવાદાસ્પદ યુવતી કીર્તિ પટેલ વચ્ચે મોટો વિવાદ છેડાયો હતો. કીર્તિએ ઈન્દ્રભારથી સામે ગંભીર આક્ષેપ...

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે સાઉદી સંરક્ષણ મંત્રી પ્રિન્સ ખાલીદ બિન સલમાન સાથે મુલાકાત કરી.

મારી માવડી પ્રથમ પ્રણામ હંમેશા તારા ચરણોમાં. જેણે માન્યું મને રતન અને કીધા અમારા કાયાના જતન... નવ નવ મહિના પેટમાં ઉંચકી સાચવ્યા અને જન્મ પછી પણ અમને જતનથી...

અગાઉ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના જૂના નેતાઓને ‘લગ્નના ઘોડા’ તરીકે નવાજ્યા હતા. ચૂંટણીઓમાં પરિણામ આપવામાં નિષ્ફળ ગયેલા આવા નેતાઓને દૂર કરવાની જાહેરાત...

અમદાવાદ એરપોર્ટ પર સોમવારે અબુધાબીથી ઈતિહાદ એરવેઝની EY-246 અને અમિરાતની દુબઈથી EK-538 નંબરની ફ્લાઇટ ઇરાન યુદ્ધના કારણે ગલ્ફ દેશોમાં ફસાયેલા ગુજરાતીઓને...

રાજ્યભરમાં ક્યાંક ક્યાંક ધુળેટીની ઉજવણી કરુણાંતિકામાં ફેરવાઈ ગઈ હતી. અલગ-અલગ જિલ્લામાં રંગોથી રમીને નહાવા પડેલા સગીર સહિત 31 વ્યક્તિનાં મોત નીપજ્યા હોવાનું...