Search Results

Search Gujarat Samachar

કેમ્બ્રિજશાયરના નોર્થસ્ટોવમાં ધાર્મિક હેતુ માટે ફાળવવામાં આવેલી એક જમીન પર કબજો મેળવવા માટે બે અલગ-અલગ ધાર્મિક જૂથો વચ્ચે સ્પર્ધા જામી છે. એક હિન્દુ સંગઠન અને ખ્રિસ્તી-મુસ્લિમ જૂથોના સંયુક્ત ગઠબંધન દ્વારા આ જમીન માટે સામસામે બિડ (બોલી) કરવામાં...

એટલાન્ટિક મહાસાગરના પ્રવાસે નીકળેલું 'એમવી હોન્ડિયસ' ક્રુઝ શિપ હાલ ગંભીર આરોગ્ય સંકટનો સામનો કરી રહ્યું છે. શિપ પર સવાર ત્રણ મુસાફરોના રહસ્યમય સંજોગોમાં મોત થયા બાદ ખળભળાટ મચી ગયો છે. 

વડાપ્રધાન સ્ટાર્મરે મંગળવારે દેશના વિવિધ ક્ષેત્રોના અગ્રણી નેતાઓને હાકલ કરી હતી કે તેઓ સમાજના દરેક ખૂણેથી યહૂદી નફરત નાબૂદ કરવા માટે એકજૂથ થઈને કામ કરે. 

પોતાના કાર્યસ્થળ પરથી આઈફોન ચોરીને તેને બારોબાર વેચી દેવાના ગુનામાં સ્લાઉના એક રહેવાસીને જેલની સજા ફટકારવામાં આવી છે.રીડિંગ ક્રાઉન કોર્ટ દ્વારા 27 એપ્રિલના રોજ ઇસ્ટ રોડ, સ્લાઉના રહેવાસી 35 વર્ષીય ગવિંદર જોહલને એક વર્ષ અને આઠ મહિનાની જેલની સજા...

ભારતીય રાજદૂતાવાસમાં 27 એપ્રિલે આયોજિત સંવાદમાં વિવિધ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સંઘર્ષો, ભાગદોડના જીવન અને ઉભરતી ટેકનોલોજીઓના વર્તમાન પરિવર્તનશીલ વિશ્વમાં...

વેદિક અને ગ્રીક સંસ્કૃતિઓ વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ છે. આ બે મહાન વિરાસતોના ઐતિહાસિક સંગમ સ્વરૂપે એથેન્સ કન્ઝર્વેટરીમાં ‘ધ ધાર્મિક...

1997ના એક હત્યા કેસમાં ખોટી રીતે ફસાયેલા ભારતીય ઉદ્યોગપતિની વિધવાએ સ્કોટિશ સત્તાવાળાઓ સામે કાનૂની કાર્યવાહી કરવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મદદ માંગી છે.

વિશ્વભરમાં શાંતિ અને અહિંસાના પ્રણેતા ભગવાન ગૌતમ બુદ્ધનો શુક્રવારે જન્મોત્સવ ઊજવાયો ત્યારે જ્યુબિલી બાગમાં સ્થાપિત ભગવાન બુદ્ધની પ્રતિમા મહારાજા સયાજીરાવની...

ઓસ્ટ્રેલિયાથી 15 ભારતીયોનો દેશનિકાલ કરવામાં આવ્યો છે. આ તમામ લોકોને એક વિશેષ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મોકલવામાં...

પાકિસ્તાનના બહાવલપુરમાં આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબા અને જૈશ-એ- મોહંમદના ટોચના કમાન્ડર મૌલાના સલમાન અઝહરનું શંકાસ્પદ મોત થયું. સ્થાનિક મીડિયા અનુસાર સલમાનનું...