
આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદ સાથે સંકળાયેલા 8 આતંકીને ગુજરાત-મધ્યપ્રદેશમાંથી ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવાયા છે. જેમાં પાટણ, બનાસકાંઠા, નવસારીમાં રહેતા સ્થાનિક...

આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદ સાથે સંકળાયેલા 8 આતંકીને ગુજરાત-મધ્યપ્રદેશમાંથી ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવાયા છે. જેમાં પાટણ, બનાસકાંઠા, નવસારીમાં રહેતા સ્થાનિક...

2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત્ રાખ્યો છે. હાઇકોર્ટે દોષિતોની તમામ અપીલ નકારી 38 આરોપીને ફાંસી અને 11ને આજીવન...

પાટનગર ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જોડતા ભાટ ચાર રસ્તા પર નવો બનેલો કેબલ સ્ટેઇડ ફ્લાય ઓવરબ્રિજ રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો...

રાજકોટમાં પ્રથમ એક અનોખો આશ્રમ બનવા જઈ રહ્યો છે. સદભાવના વૃદ્ધાશ્રમ ખીરસરા પાસે 200 એકરમાં રૂ. 110 કરોડના ખર્ચે ખાસ બળદ આશ્રમ બનાવવાનું નક્કી કરાયું છે....

ભારતની સૌથી મોટી રિન્યૂએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ.એ 20 ગિગાવોટની કાર્યરત્ રિન્યૂએબલ એનર્જી ક્ષમતાનો આંક વટાવી ગ્રીનફિલ્ડ વિકાસ મારફતે આ સીમાચિન્હ...

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજિયા ગામે 6 જુલાઈએ સવારે સિંહણે માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર પર હુમલો કર્યો હતો. જેનો વીડિયો વાઇરલ થયો છે. પ્રાથમિક...

ગોંડલના ગુંદાળામાં દંપતીના પુત્રને દારૂ પીવાની ટેવથી માવતર સાથે માથાકૂટ થતી હતી. કંટાળી માતા પિતાએ દીકરાની હત્યા કરી અને તેને આપઘાતમાં ખપાવવા પહેલાં એસિડ...

કચ્છના ભચાઉ તાલુકાના કરમરિયા ગામમાં 27 વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા શિક્ષક રવીન્દ્રભાઈ પટેલની બદલી થતાં ગ્રામજનોએ તેમને અશ્રુભીની આંખે વિદાય આપી હતી....
હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ હિન્દુ લગ્ન ત્યારે જ કાયદેસર ગણાય જ્યારે કાયદા મુજબ ધાર્મિક વિધિ અને રિવાજો, જેમાં સપ્તપદી (સાત ફેરા) જેવી વિધિનો સમાવેશ થાય છે, તે પૂર્ણ કરવામાં આવી હોય. હાઇકોર્ટની જસ્ટિસ ઇલેશ જે. વોરા અને જસ્ટિસ આર. ટી. વાચ્છાણીની...
બાબા બર્ફાનીનાં દર્શન માટે જામનગ૨થી અમ૨નાથ યાત્રાએ શિવ ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા, ત્યારે પ્રૌઢ ઉંમરના પ્રવીણભાઈ પરમારનું પવિત્ર ગુફાથી 3 કિ.મી. દૂર હાર્ટએટેકથી મોત થતાં પરિવારમાં શોક વ્યાપ્યો છે. પ્રવીણભાઈના મૃતદેહને હવાઈમાર્ગે જામનગર લવાયો હતો....