Search Results

Search Gujarat Samachar

દેશવિદેશના પર્યટકોની પસંદગીમાં મોખરાનું સ્થાન ધરાવતું કેરળ હવે ‘કો-કેરલમ’ નામથી એરલાઇન શરૂ કરવાની તૈયારીમાં છે. કેરળ સરકાર સહકારી ક્ષેત્રની ભાગીદારીથી...

લાલ કિલ્લાના પ્રાચીર પરથી પહેલી વાર 15મી ઓગસ્ટે વંદે માતરમ્ વગાડવામાં આવશે, વાયુસેના પણ ખાસ તૈયારીઓ કરી રહી છે. વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે ભારતીય...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

જમ્મુ–કાશ્મીરમાં અનુચ્છેદ 370 અને 35(એ)ની નાબુદીને પાંચ ઓગસ્ટના રોજ સાત વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પાંચ ઓગસ્ટ...

એસજીવીપી ગુરુકુળ અમદાવાદ દ્વારા હાથ ધરાયેલા એક લાખ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત સંસ્થાની દ્રોણેશ્વર શાખાના સંતો - વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોતે પૂ. સ્વામી...

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી સાળંગપુર વિચરણ બાદ સોમવારે અમદાવાદ સ્થિત શાહીબાગ મંદિરે આવી પહોંચતા વરિષ્ઠ સંત પૂ. ઇશ્વરચરણ સ્વામીએ...

સ્ટેનમોર, લંડનસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે 13મા પાટોત્સવની ધામધૂમ અને ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 200થી વધુ ભાવિકો ઉપસ્થિત...

દિલ્હીની સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક પર્યટનના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાના હેતુથી મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે અક્ષરધામ...

હિન્દુ ધર્મમાં ભગવાન કૃષ્ણ અને રાધાજી અને ભગવાન સ્વામિનારાયણને સમર્પિત આનંદપૂર્વકનો હિંડોળા મહોત્સવ વિશેષ મહત્ત્વ ધરાવે છે. હિંડોળા ઉત્સવ 2026નો આરંભ 30 જુલાઈ 2026ના...

કોલંબિયામાં સોમવારે 7.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. આ ભયાવહ ભૂકંપથી ચાર શહેર કાલી, પરેરા, ક્વિબડો અને મનિઝાલેસમાં 1600 ઈમારતોને નુકસાન થયું છે,...