- 16 Aug 2017

શ્વેતામ્બર જૈનોના પર્વાધિરાજ પર્યુષણનું આગમન ૧૮થી ૨૫ ઓગસ્ટ રોજ થઇ રહ્યું છે. (શ્રાવણ વદ ૧૧ થી ભાદરવા સુદ ૪). સામાન્યતઃ પર્વો બે પ્રકારના હોય છેઃ લૌકિક...

શ્વેતામ્બર જૈનોના પર્વાધિરાજ પર્યુષણનું આગમન ૧૮થી ૨૫ ઓગસ્ટ રોજ થઇ રહ્યું છે. (શ્રાવણ વદ ૧૧ થી ભાદરવા સુદ ૪). સામાન્યતઃ પર્વો બે પ્રકારના હોય છેઃ લૌકિક...

સિક્કિમ સરહદે ડોકલામ નજીક સરહદી વિવાદનાં સાત સપ્તાહ બાદ ભારત-ચીન વચ્ચે તણાવ વધ્યો છે. સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની ૧૪૦૦ કિમી સરહદ પર ભારતે વધુ સૈનિકો ખડકવાનો...

પ્રાણીજ ચરબી ધરાવતી પાંચ અને દસ પાઉન્ડની પોલિમર બેન્કનોટ્સનું ઉત્પાદન ચાલુ રાખવા તેમજ આવી ૨૦ પાઉન્ડની નવી પોલિમર નોટ જારી કરવાના બેન્ક ઓફ ઈંગ્લેન્ડના નિર્ણયથી...

શ્રી સોરઠિયા પ્રજાપતિ કોમ્યુનિટી સમાજના પ્રમુખ અને કાઉન્સિલર ભગવાનજી ચૌહાણની લંડન બરો ઓફ બ્રેન્ટના મેયર તરીકે થયેલી નિમણુંક અને તેમણે મેળવેલી અનેક સિદ્ધિઓની...

પ્રદેશ કોંગ્રેસે પક્ષના વ્હીપનો અનાદર કરીને રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને મત આપનાર શંકરસિંહ વાઘેલા સહિત ૧૪ ધારાસભ્યને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. આમાંથી ૬ ધારાસભ્યોએ...

આફ્રિકી દેશ કેન્યાની રાષ્ટ્રીય ચૂંટણીના બુધવારે - ૯ ઓગસ્ટે પરિણામ જાહેર થયાના થોડાક જ કલાકોમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. જ્યુબિલી પાર્ટીના રાષ્ટ્રપતિ...
• ગુજરાત હિંદુ સોસાયટી સાઉથ મેડો લેન પ્રેસ્ટન PR1 8JN ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૧૯-૮-૧૭ સવારે ૧૦ સત્યનારાયણ સમૂહ કથા બાદમાં ભોજન પ્રસાદ – બપોરે ૨થી ૩ પૂ. કેશવાનંદજીનું ધાર્મિક પ્રવચન - રવિવાર તા. ૨૦-૮-૧૭ સવારે ૧૦થી સાંજે ૫.૩૦ દરમિયાન ૧૦૮...
‘કૃષ્ણ વિશે, શ્રીજી સ્વરૂપ વિશે વાતો કરજો અને આનંદ કરજો.’ દુરદર્શનના અધિકારી અને અભિનેતા-ગાયક અરુણ રાજ્યગુરુએ ફોન કર્યો અને પહોંચ્યા અમદાવાદના રિલીફ રોડથી અંદર ઝવેરી વાડમાં અને પછી દોશીવાડાની પોળમાં આવેલી ગૌસ્વામી હવેલીમાં. નટવર પ્રભુજીનું દિવ્ય...

દેશના ૭૧મા સ્વાધીનતા દિનની પૂર્વસંધ્યાએ દાયકાઓ જૂની પરંપરા નિભાવતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. સ્વતંત્રતા દિન પૂર્વે પ્રથમ...

પાકિસ્તાનના નવનિયુક્ત વડા પ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય સંબંધોની કથળેલી સ્થિતિ અને મડાગાંઠ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે...