Search Results

Search Gujarat Samachar

વલસાડની ઓમ ટ્રાવેલ્સની બસ પર અનંતનાગમાં દસમી જુલાઈએ રાત્રે બે વાગ્યે ૩ બાઈકસવાર આતંકીઓએ ગોળીબાર કરતાં બસની જમણી તરફ બેઠેલા ૧૮થી વધુ યાત્રાળુઓને ગંભીર ઈજા...

આશરે ૧૧ માસ પહેલાંથી આદિપુરમાં નવતર સેવાનો પ્રારંભ થયો છે. આ સેવા એટલે કીડિયારું પૂરવું. કેટલાક સેવાર્થીઓ જોગણીનાર માતાજીના મંદિર, પાતાળિયા હનુમાન (અંતરજાળ),...

ધ્રાંગધ્રાના નરસિંહપરામાં રહેતા પૂર્વ નગરપતિ ઇન્દ્રકુમાર ઝાલા (ઉં ૫૮), તેમની પુત્રી અંજનાબા સહિતના પરિવારજનો ટોયાટો કારમાં રાજસ્થાનના ઉદયપુરથી સાતમી જુલાઈએ...

તાજેતરમાં બોલ્ટનના એશિયન રિસોર્સિસ સેન્ટર ખાતે ગુજરાતી નાટક 'બ્રિટ એશિયન ચાચા' ભજવાઈ ગયું. નાટકનો વિષય ગુજરાત કે ભારત છોડીને અહીં સ્થાયી થયેલી પેઢી અને...

આ સપ્તાહે બે ‘એવોર્ડ’ વિશે વાત કરવી છે. એક ગુજરાત મીડિયા કલબે નગેન્દ્ર વિજય સહિત વિવિધ અખબારોના તસવીરકારો, અહેવાલ-લેખકો અને બીજાં ક્ષેત્રોના પત્રકારોને...

આગામી ૨૨મી સપ્ટેમ્બરે વધુ એક ઈતિહાસ રચાશે. તે દિવસે એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) પ્રતિષ્ઠિત ગ્રોવનર હાઉસ ખાતે તેના ૧૭મા એશિયન એચિવર્સ એવોર્ડ...

કેન્સર એ આમ તો જીવલેણ રોગ છે પણ જો પહેલા કે બીજા સ્ટેજમાં તેનું નિદાન થાય તો સારવાર શરૂ કરીને તેમાંથી બચી શકાય છે. મોટાભાગના કિસ્સામાં કેન્સરનું નિદાન...

લાંબો સમય યોગ કરવાથી મસ્તિષ્કની સંરચનામાં બદલાવ આવી શકે છે અને વૃદ્ધાવસ્થામાં યાદશક્તિ ઘટવાનું જોખમ પણ ઘટે છે. લાંબા સમયથી યોગ કરતી વૃદ્ધ મહિલાઓના મસ્તિષ્કના...

વિશ્વ પ્રસિદ્દધ હિંદુ આધ્યાત્મિક વડા પૂ. મોરારીબાપુની નવ દિવસની રામકથા લંડનમાં ચાલી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં શ્રોતાઓ કથાનું રસપાન કરી રહ્યા છે. શનિવાર...

ગ્રાહક (દુકાનદારને)ઃ તમે હિસાબમાં ભૂલ કરી છે, પાંચ રૂપિયા ઓછા આપ્યા છે, તમને ગ્રાહકોને છેતરતા શરમ નથી આવતી.દુકાનદારઃ પણ આ પહેલા મેં તમને ભૂલથી પાંચ રૂપિયા વધુ આપ્યા હતા ત્યારે તો તમે કંઈ ના બોલ્યા.ગ્રાહકઃ મારો નિયમ છે કે દરેક માણસને સુધરવાની...