Search Results

Search Gujarat Samachar

૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતાના દિવસે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલ અપાયા છે. તેમાં ડીજીપી પ્રમોદકુમાર, આઇજીપી બી એસ જેબલિયા, ડીવાયએસપી એસ એ ઝભ્ભા, ડીવાયએસપી વી આર યાદવ, ડીવાયએસપી એમ એમ ડામોર, પીઆઇ પી પી મારુ, પીએસઆઇ એમ એસ ગોહિલ, પીએસઆઇ...

દેશમાં તાજેતરમાં સમાજના નબળા વર્ગ પર થઈ રહેલા હુમલાઓનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સ્વતંત્રતાની પૂર્વસંધ્યાએ ૧૪મી ઓગસ્ટે હુમલાખોરો સામે સખતાઈથી...

જિલ્લામાં આવેલા ઘોઘા તાલુકાના બે ગામો દરકા અને કુકડના દરબારો વચ્ચે પાણી વ્યવહાર બંધ એટલે કે જેને અપૈયા કહેવાય છે તે થઈ ગયા હતા તેમાં પૂજ્ય પ્રમુખસ્વામીજીએ...

ચાર આતંકીઓને ઠાર મારનાર અરુણાચલ પ્રદેશના શહીદ હંગપન દાદાને ભારતના ૭૦મા સ્વતંત્રતા દિને મરણોપરાંત અશોકચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિએ શસ્ત્ર...

અમદાવાદથી શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવવા ગયેલી ૧૩ વર્ષની તુલીપ સ્કૂલની વિદ્યાર્થિની તન્ઝીમ અને પંજાબમાં આવેલા લુધિયાણા શહેરની ૧૫ વર્ષીય જ્હાનવીને જમ્મુ-કાશ્મીર...

‘પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ બ્રહ્મલીન’બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (BAPS)ના પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે 13 ઓગસ્ટે આ દુનિયાને અંતિમ દર્શન આપીને વિદાય લીધી જે દુનિયાભરના હિન્દુ ધર્મના લોકો માટે ન પુરી શકાય તેવી ખોટ છે. તેઓ ખુબ જ શાંત સ્વભાવના...

• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા. ૨૧-૮-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન, સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે....

દેશવિદેશમાં પ્રચલિત વર્ચ્યુઅલ ગેમ પોકેમોનના કારણે માર્ગ અકસ્માતની સંભાવનાઓ વધતી હોઈ અને તેનાથી લોકોની જિંદગી જોખમમાં મુકાતી હોઈને આ ગેમ પર પ્રતિબંધ મૂકવો જોઈએ તેવી જાહેરહિતની રિટ તાજેતરમાં અમદાવાદ હાઈ કોર્ટમાં ફાઇલ થઈ છે. પોકેમોન ગેમના કારણે...

પાટીદાર સમાજના ૧૫૦ ઉદ્યોગપતિઓ અને યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા આગામી વર્ષમાં રૂ. ૫૦૦ કરોડનું વેન્ચર કેપિટલ ઊભું કરવાનો નિર્ણય કરાયો છે. સરદારધામ (વિશ્વ પાટીદાર કેન્દ્ર)ના નેજા હેઠળ પાટીદાર સમાજના વિવિધ વેપારીઓની બે દિવસીય ગોષ્ઠિનું...