
પ્રવાસીઓ તેમજ માલસામાનના પરિવહનમાં ભારતની લાઇફલાઇન ગણાતી ભારતીય રેલ દેશમાં ૬પ૮૦૮ કિલોમીટરનું નેટવર્ક ધરાવે છે, દરરોજ સરેરાશ ૧૯ હજાર ટ્રેન દોડે છે અને પ્રતિ...

પ્રવાસીઓ તેમજ માલસામાનના પરિવહનમાં ભારતની લાઇફલાઇન ગણાતી ભારતીય રેલ દેશમાં ૬પ૮૦૮ કિલોમીટરનું નેટવર્ક ધરાવે છે, દરરોજ સરેરાશ ૧૯ હજાર ટ્રેન દોડે છે અને પ્રતિ...

ભારત સરકારના રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આજે ગુરુવારે લોકસભામાં મોદી સરકારનું બીજું અને વર્ષ ૨૦૧૬-૧૭નું રેલવે બજેટ રજૂ કર્યું હતું. રેલવે પ્રવાસીઓને કેન્દ્રમાં...

બોલિવૂડ એક્ટર સંજય દત્ત વર્ષ ૧૯૯૩માં મુંબઇમાં થયેલા બોમ્બ ધડાકાના કેસમાં ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના આરોપસર દોષિત ઠર્યો હતો. ૧૯મી એપ્રિલ ૧૯૯૩ના રોજ...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

બ્લડશુગર નિયંત્રણમાં ન હોય અને આ માટે નિયમિત દવા કે ઇન્સ્યુલિન લેવા પડતા હોય તો વિકટ સંજોગોમાં પરિસ્થિતિ વધુ ન વકરે એ માટે આ ૧૦ બાબતની કાળજી અચૂક રાખો

વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પદ્મભૂષણ લોર્ડ ભીખુ પારેખને માનદ ડોક્ટરેટની પદવી તાજેતરમાં એનાયત કરવામાં આવી છે. લોર્ડ ભીખુ પારેખને આ સત્તરમી...
સન ૧૯૨૬ના ડિસેમ્બર માસનો કોઈ એક દિવસ, સ્થળઃ લાહોર શહેરનો રાવિ નદીનો કાંઠો. ખુલ્લા મેદાનમાં ફૂંકાઈ રહેલા ઠંડાગાર પવનથી તાપણાંની જ્વાળાઓ ઓર ભભૂકતી હતી. અને તાપણાં ફરતા જુવાનિયાઓ મુક્તમને નાચી રહ્યા હતા. ઉન્માદે ચડેલા એ ટોળાની આગેવાની લીધેલી જવાહરલાલ...

ભારતની ઈ-ટુરિસ્ટ વિઝા સ્કીમ હેઠળ બ્રિટિશ નાગરિકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યુકેમાં ભારતીય દૂતાવાસની યાદી અનુસાર ૧૫ ઓગસ્ટ, ૨૦૧૫ના ભારતીય સ્વાતંત્ર્ય...

બ્રિટિશ સરકારે નવા આકરા ઇમિગ્રેશન કાયદાના ભાગરૂપે બ્રિટનમાં જાહેર ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે કડકડાટ અંગ્રેજી બોલવાનું ફરજિયાત બનાવ્યું છે. જે લોકો અસ્ખલિત...

સામગ્રીઃ ૧ કપ - અળશી (ફલેક્સ સીડ્સ) શેકેલી • અડધો કપ - કાળા અને સફેદ તલ શેકેલા • અડધો કપ - સનફ્લાવર સીડ્સ શેકેલાં • ૧ કપ ગોળ સમારેલો • ૧/૨ ટીસ્પૂન સૂંઠ...