
હાલમાં પલાઝો ફેશન રેન્જ ફેશન વર્લ્ડમાં ઈનટ્રેન્ડ છે. પલાઝો પેન્ટ્સ મૂળે તો બ્રિટિશ ઈંગ્લિશ ટ્રાઉઝર ફેશન સ્ટાઈલ છે. ખાસ કરીને લાંબી સ્ત્રીઓને પલાઝો જચે...
સંખ્યાબંધ શિક્ષણ કેન્દ્રો અને ઝૂપંડપટ્ટીની દિવાલો પર શૈક્ષણિક કે શિક્ષણમાં ઉપયોગી બને તેવા આકર્ષક ભીંતચિત્રો દોરનારા ભારતીય શિક્ષિકા રુબલ નેગીને 10 લાખ ડોલરના ગ્લોબલ ટીચર પ્રાઇઝથી સન્માનિત કરાયાં છે.
આપણે ઘરના ઇન્ટિરિયર સાથે કિચનમાં પણ પૈસા ખર્ચ કરીએ છીએ, જેથી ઘરની સાથે સાથે કિચન પણ મોર્ડન લાગે. પરંતુ, મોટાભાગના લોકો સાથે એ સમસ્યા પણ છે કે કિચનમાં ઉપયોગી એવા ક્યાં વાસણ ખરીદવા જેથી કિચન મોર્ડન પણ લાગે અને વપરાશમાં પણ સરળતા રહે. આજકાલ બજારમાં...

હાલમાં પલાઝો ફેશન રેન્જ ફેશન વર્લ્ડમાં ઈનટ્રેન્ડ છે. પલાઝો પેન્ટ્સ મૂળે તો બ્રિટિશ ઈંગ્લિશ ટ્રાઉઝર ફેશન સ્ટાઈલ છે. ખાસ કરીને લાંબી સ્ત્રીઓને પલાઝો જચે...

મોટાભાગની યુવતીઓ અને સ્ત્રીઓને મૂંઝવણ હોય કે મેક અપ કિટમાં રહેલી કઈ વસ્તુનો ઉપયોગ કરે તો તેમને સૂટ થાય? તો મેક અપ માટે તમારે સ્કિન મુજબ મેક અપ કિટમાં રહેલી...

આજકાલ દરેક વર્કિંગ વુમનને એ પ્રશ્ન હોય છે કે ઓફિસમાં કઈ જ્વેલરી પહેરીને જવી? હેવિ જ્વેલરી ઓફિસવેર પર સૂટ પણ ન થાય અને તે કમ્ફર્ટેબલ પણ ન હોય. જ્વેલરી એવી...

ઓસ્ટ્રેલિયામાં ચા વેચતી ભારતીય મૂળની ઉપમા વિરડીને ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન બિઝનેસ એન્ડ કમ્યુનિટી એવોર્ડ્સે બિઝનેસ વુમન ઓફ યર ૨૦૧૬ના ખિતાબથી નવાજી છે. ઉપમા ત્યાં...

આજનાં જમાનામાં છોકરાઓ લગ્ન માટે દુબળી પાતળી કન્યાઓ પસંદ કરવાની વાતને પ્રાધાન્ય આપે છે, પણ દુનિયામાં એક સ્થળ એવું છે કે જ્યાં જાડી છોકરીઓને લગ્ન માટે પહેલાં...

ફેશન વર્લ્ડમાં રોજ નવો ટ્રેન્ડ જોવા મળતો હોય છે. નવી ફેશનરેન્જના ક્લોથ્સ આવતાં રહે છે. જોકે કેટલાક વસ્ત્રોનો ટ્રેન્ડ ક્યારેય ઓસરતો નથી. આ ફેશનરેન્જમાં...

બાળકોની સંભાળનો મુદ્દો હોય કે પછી અન્ય કોઇપણ મુદ્દો હોય સાસુમા અને વહુ વચ્ચે રાગ સારો હોવો જરૂરી છે. તાજેતરમાં લંડનમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું...

દક્ષિણ આફ્રિકામાં રહેતી ભારતીય કિશોરી કિયારાએ સંતરાની છાલમાંથી એવું પોલીમર બનાવ્યું છે કે જે પાણી શોષે છે. તેના કારણે માટીમાં ભેજ જળવાઇ રહે છે. દુષ્કાળના...

મહિલાઓને પુરુષોની સરખામણીમાં વધારે ઊંઘની જરૂર હોય છે તેવું એક અભ્યાસના તારણ પરથી તાજેતરમાં જાણવા મળ્યું છે. એક સંશોધનમાં તારણ મળ્યું છે કે મહિલાઓની બ્રેઇન...
બ્રિટિશની કોલંબિયા યુનિવર્સિટીમાં સ્વાસ્થ્ય સંબંધી રિસર્ચ કરતા સંશોધક ડો. યાનર્કોનિલનું માનવું છે કે, સ્વાદિષ્ટ ભોજન લેવા તરફ ધ્યાન કેન્દ્રિત કરાતાં નાણાકીય મૂલ્ય કે પછી જલદી ભૂખ લાગી જશે તેવી બધી ચિંતા ટળી જશે અને મર્યાદિત આહાર જ લેવાશે. સંશોધકની...