વાળથી નહીં, આત્મવિશ્વાસથી ઝળકતી સુંદરતા

મધ્યપ્રદેશના સિંગરૌલી મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશનર અને મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (MPPCS) કેડરનાં અધિકારી સવિતા પ્રધાન હાલમાં પોતાની એક અત્યંત સંવેદનશીલ પહેલના કારણે સોશિયલ મીડિયા પર છવાઇ ગયાં છે. કેન્સરની બીમારીની ટ્રીટમેન્ટ દરમિયાન...

ભાવના કંઠઃ ભારતનાં પ્રથમ મહિલા ટોપ ગન પાઇલટ

ઇંડિયન એરફોર્સનાં ત્રણ મહિલા ફાઈટર પાઇલટોમાંના એક સ્ક્વોડ્રન લીડર ભાવના કંઠ ફાઈટર કોમ્બેટ લીડર કોર્સ પૂરો કરીને દેશનાં પ્રથમ મહિલા ‘ટોપ ગન’ પાઇલટ બન્યાં છે. આ કોર્સ યુએસ નેવીનાં ચર્ચિત ટોપ ગન કોર્સના સ્તરનો છે. ભાવનાએ ગ્વાલિયર સ્થિત ટેક્ટિસ...

દરેક યુવતી અને મહિલા પોતાના વોર્ડરોબમાં દરેક પ્રકારના કાપડના કપડાં હોય એ પસંદ કરે છે. વિવિધ મટીરિયલમાં આજે પણ કોટનનાં કપડાં લોકો માટે સદાબહાર છે. કોટનના...

સ્પેનમાં કોરોના વાઈરસને લીધે આશરે ૨૭ હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે તાજેતરના એક અહેવાલે આ સંકટ સમયમાં પણ હકારાત્મક્તા ઊભી કરી છે. સ્પેનમાં ઓટોટ શહેરનાં...

કોરોના વાઈરસને લીધે કરેલા લોકડાઉનમાં દેશભરમાં શ્રમિકો પોતાને વતન જવા માટે રાહ જોઈ રહ્યાં છે. ઘણા પ્રવાસી શ્રમિકો ગરમીનું વિચાર્યા વગર હજારો કિલોમીટર દૂર...

કોરોના વાઈરસથી દેશવાસીઓને બચાવવા માટે પોલીસ દિવસ-રાત મહેનત કરી રહી છે. પોલીસ આ દરમિયાન ઘરે રહેલા લોકોને જન્મદિવસે બર્થડે સરપ્રાઈઝ આપી રહી છે. ઉત્તર પ્રદેશના...

૧૨મી મેના દિવસે વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે નર્સિંગ સ્ટાફ કોરોના વોરિયર્સની ભૂમિકામાં સતત કામગીરી કરી રહ્યો છે. અહીં વાત છે એવી એક પરિચારિકાની જે ગર્ભાવસ્થાના આઠમે મહિને પણ ફરજ બજાવી રહ્યાં...

મલ્ટી સ્ટેપ ફેશિયલ ટ્રીટમેન્ટ તમારી સ્કિનને સાફ કરે છે. હાઇડ્રેટ કરે છે અને પોષણ પ્રદાન કરે છે. જેથી તમને યુવાન અને ચમકદાર સ્કિન મળે છે. ફેશિયલ તમારા તણાવને...

તાંબાની વીંટી અને ઘરેણાં પહેરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલતી આવે છે. આ સસ્તી ધાતુ છે અને તેના અનેકગણાં ફાયદા છે. ભોજન માટે તેમજ પાણી પીવા માટે આયુર્વેદ...

દિલ્હીમાં રહેતી અને ભારતીય ખો ખો ટીમની કેપ્ટન નસરીન શેખની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. તેમાં પણ કોરોનાના કહેર અને લોકડાઉનના કારણે બે ટંકના જમવાના પણ...

મહિલાઓ માસિક દરમિયાન સેનેટરી પેડનો ઉપયોગ કરે છે. આ પેડનો ઉપયોગ એક જ વાર કરી શકાય છે અને વળી તે પર્યાવરણ માટે પણ જોખમી સાબિત થાય છે, પરંતુ એક એવું સેનેટરી પેડ તૈયાર કરાયું છે જે પર્યાવરણને નુકસાનકારક નથી. આઈઆઈટી દિલ્હીના બે વિદ્યાર્થીઓએ કેળાના...

૧૯૯૦ના રામ મંદિર આંદોલનમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતથી ભારત આવેલી મહિલા ડિમ્પલ વરિન્દાનીને ભારતની નાગરિકતા મેળવતાં ૨૬ વર્ષ લાગ્યાં હતાં. ૨૦૧૬ના અંતમાં ભારતની...



to the free, weekly Gujarat Samachar email newsletter