
દુનિયાની દરેક સ્ત્રીને સામાન્ય રીતે જૂતાં, કપડાં અને જ્વેલરીનો શોખ હોય જ છે. એમાં પણ શૂઝ કે ચંપલ જોઈને માણસની સ્થિતિનો ખ્યાલ આવે છે એવી કહેવત અને માન્યતા...
મહિલાઓનું સમગ્ર આયુષ્યકાળ દરમિયાન અનેક પરિવર્તનોમાંથી પસાર થાય છે. ટીનેજરથી લઈને મેનોપોઝ સુધી અનેક જૈવિક ફેરફારો થતા રહે છે. આ તમામ તબક્કે નિરામય સ્વાસ્થ્ય અને મજબૂત હાડકાં જરૂરી છે અને આમાં વિટામિન ડી અને કેલ્શિયમ પાયાની અનિવાર્ય છે. જ્યારે...
લોસ એન્જલ્સના રાજકારણમાં એક નવું અને ચોંકાવનારુ નામ ગુંજી રહ્યું છે. આ નામ છે નિત્યા રમણ. તેમને અમેરિકાના બીજા મમદાણી માનવામાં આવી રહ્યાં છે. આગામી બીજી જૂને લોસ એન્જલ્સમાં થનારી ચૂંટણીના સંભવિત દાવેદારોમાં બહાર આવેલા નિત્યા રમનના નામે બધાને...

દુનિયાની દરેક સ્ત્રીને સામાન્ય રીતે જૂતાં, કપડાં અને જ્વેલરીનો શોખ હોય જ છે. એમાં પણ શૂઝ કે ચંપલ જોઈને માણસની સ્થિતિનો ખ્યાલ આવે છે એવી કહેવત અને માન્યતા...

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ગર્ભપાત તથા માતૃત્વ ધારણ કરવા અંગે જાહેર આંકડાકીય માહિતી અનુસાર ગર્ભપાતના વધતા કિસ્સાઓને કારણે માતૃત્વ ધારણ કરતી મહિલાઓની સંખ્યામાં...

ષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિન પ્રસંગે દેશની ૧૬ મહિલાઓને નારી શક્તિ પુરસ્કારથી સન્માન્યા હતા. મહિલાઓને ભારતમાં અપાતું આ સર્વોચ્ચ...

સમયમાં પરિવર્તનની સાથે માનુનીઓ પોતાને કમ્ફર્ટેબલ હોય એ પ્રકારે પહેરવેશ ધારણ કરે છે, પણ સાથે સાથે પોતાની સંસ્કૃતિની વિવિધતા પણ તેને લોભાવે છે. આઉટફિટ્સ,...

ભારતી સૈન્યની મેજર જનરલ માધુરી કાનિટકર ઇતિહાસ રચ્યો છે. માધુરી કાનિટકર દેશના પહેલાં મહિલા લેફ્ટેનન્ટ જનરલ બન્યાં છે. તેમના પતિ રાજીવ પણ સેવાનિવૃત્ત લેફેટનન્ટ...

આરોગ્ય મંત્રાલયના તાજેતરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં દર વર્ષે ૧ લાખ મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનો ભોગ બને છે. તે દેશમાં સૌથી વધુ ઝડપથી વધતું...

મધ્ય પ્રદેશના શ્યોપુરમાં ગર્ભવતી મહિલા મૂર્તિ સુમન (ઉં ૨૩) પ્રસવ પીડામાં જિલ્લા હોસ્પિટલ પહોંચી હતી. ડોક્ટરે સોનોગ્રાફી કરી તો મહિલાના ગર્ભમાં ૬ બાળકો...

સિઝન ગમે તે હોય ત્વચા સાફ રહે તો આપોઆપ સુંદરતા મળી રહે. ત્વચાને સાફ કરવાથી ત્વચાને ગંદકી, ઓઇલ અને મૃતકોષોથી મુક્ત કરી શકાય છે. ત્વચાને તંદુરસ્ત રાખવા તેને...

ક્યારેક એવું બને કે મહિલાઓ કે યુવતીઓને ફુલ મેક અપ કરવાનો સમય ન હોય અથવા તેમણે ફુલ મેક અપ કરવો ન હોય. આ સમયે આંખોને હાઈલાઈટ કરવા માટે તેઓ મસ્કરાનો ઉપયોગ...

રાજકોટ નાનામવામાં રહેતા શિક્ષક હરદેવસિંહ જાડેજાની પુત્રી કિન્નરીબા નાનપણથી જ પુસ્તકપ્રેમી છે. કિન્નરીબાએ પોતાના ઘરમાં ૫૦૦ પુસ્તકની લાઇબ્રેરી સજાવી છે,...