
મસાલાનું સુગંધી દ્રવ્ય કોથમીર - ધાણા છે. આને લીધે રસોઈમાં એક જાતની સુગંધ આવે છે અને રસોઈના આસ્વાદમાં લિજ્જત આવે છે. કોથમીર લીલી હોય છે. જ્યારે તેના ફળને...
14 વર્ષનો માઇકલ મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પર વીતાવે છે. અરે, એક બે કલાક નહીં, માઇકલ દસ દસ કલાક સુધી મોબાઈલ જુએ છે. હવે તે શારીરિક અને માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. મોબાઈલની લતથી તેનાં માતાપિતા ચિંતામાં હોય એ સ્વાભાવિક છે. માઇકલે દોસ્તોને...
તમે જીમમાં જતી કોઇ પણ વ્યક્તિને પૂછો કે તમને કઈ કસરત કરવી સૌથી મુશ્કેલ પડે છે? ત્યારે સામેથી જવાબ મળે કે, મારાથી પ્લેન્ક માંડ એક-બે મિનિટ થાય છે. આ દરમિયાન સેકન્ડનો કાંટો પણ માંડ ફરતો હોય તેવું લાગે છે.
મસાલાનું સુગંધી દ્રવ્ય કોથમીર - ધાણા છે. આને લીધે રસોઈમાં એક જાતની સુગંધ આવે છે અને રસોઈના આસ્વાદમાં લિજ્જત આવે છે. કોથમીર લીલી હોય છે. જ્યારે તેના ફળને...
વિશ્વના સૌથી ખુશખુશાલ ૧૫૬ દેશોની યાદીમાં ફિનલેન્ડે સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન જાળવ્યું છે. તો સુદાન સૌથી છેલ્લા સ્થાને રહ્યું છે. યુએનનાં આ વર્લ્ડ હેપ્પીનેસ...
તમારો પગાર તમારા બોસની સાથે સાથે તમારા ડીએનએ પર પણ આધાર રાખે છે. વૈજ્ઞાનિકોએ એવા ૨૪ જનિન તત્ત્વો શોધી કાઢ્યા છે જે તમે ધનવાન થશો કે ગરીબ, તે નિશ્ચિત કરે છે.
એક કહેવત છે કે ‘સોળે સાન અને વીસે વાન’, જેને અનુસરી વિશ્વભરમાં વ્યક્તિના પુખ્ત થવાનો સમય ૧૮ વર્ષનો ગણવામાં આવે છે. આ તો કાનૂની વાત થઈ પરંતુ, હવે વૈજ્ઞાનિકો...
બ્રિટનમાં વૃદ્ધ થતાં લાખો લોકોની હાલત વિશે નોંધપાત્ર અભ્યાસમાં જણાવાયું છે કે મોટા ભાગનાની પાછલી જિંદગી ગરીબી, ખરાબ આરોગ્ય અને ભારે મુશ્કેલ રહેવાનું જોખમ...
વયના વધવા સાથે તમારા આનંદ અને ખુશી પણ વધતાં જાય છે એવું વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે, યુવાનો કરતાં વૃદ્ધો વધુ સુખી હોય છે. ઇમોશનલ...
જ્હોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાઉડરના ઉપયોગને કારણે પોતાને કેન્સર થયું હોવાનો દાવો કરનારી મહિલાને ૨.૯ કરોડ ડોલરનું વળતર ચૂકવવા કોર્ટે કંપનીને કોર્ટે ફરમાવ્યું...
એચઆઇવી એઈડ્સની ગણતરી જગતના સૌથી અસાધ્ય રોગમાં થાય છે. જોકે બ્રિટિશ વિજ્ઞાનીઓની ટીમે સ્ટેમ સેલ થેરપીની મદદથી એક દરદીને એચઆઈવી વાઈરસથી મુક્ત કરી સિદ્ધિ હાંસલ...
દૂધી એવું શાક છે કે જે મોટા ભાગના ઘરમાં જોવા મળે છે. તેમાંથી માત્ર શાક જ નહીં, જાતભાતના અન્ય વ્યંજન બનાવી શકાય છે. જેમ કે, જ્યૂસ, થેપલાં, મૂઠિયાં ગુજરાતીઓમાં...
લાંબા ગાળાના દુઃખાવાથી પીડાતા દર્દીઓને ફેમિલી ડોક્ટરોએ કંઈ પણ કરવાને બદલે નુક્સાનકારક અને બિનઉપયોગી ઓપીઓઈડ્સ આપવાનું બંધ કરવું જોઈએ તેમ વિશ્વના અગ્રણી...