- 06 Apr 2019

વિશ્વમાં પહેલી વાર એચઆઇવી પોઝિટિવ મહિલા ડોનરની કિડની એચઆઇવી પોઝિટિવ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ છે. આ ઓપરેશન ચાલુ અઠવાડિયે જ બાલ્ટીમોરની જોન હોપકિન્સ...
આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય છે અને વધારે કામ કર્યા વિના પણ થાક અનુભવે છે. આ બધા સિવાય વિટામિન B12ની ઊણપને કારણે ચક્કર...
સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...
વિશ્વમાં પહેલી વાર એચઆઇવી પોઝિટિવ મહિલા ડોનરની કિડની એચઆઇવી પોઝિટિવ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ છે. આ ઓપરેશન ચાલુ અઠવાડિયે જ બાલ્ટીમોરની જોન હોપકિન્સ...
તબીબી અભ્યાસના તારણ અનુસાર જે લોકો નિયમિતપણે થોડી માત્રામાં બદામ-કાજુનું સેવન કરે છે તેમને હૃદયના ધબકારાની અનિયમિતતાની તકલીફ થવાની સંભાવના ઘટી જાય છે....
આ જગતમાં એવા ઘણા લોકો હશે જેઓ કલર બ્લાઇન્ડનેસ (રતાંધળાપણા) સામે લડી રહ્યા છે. આ લોકો માટે હવે એક સારા સમાચાર છે. કેનેડામાં રહેતી ૨૮ વર્ષીય યુવતીએ એક વિશિષ્ટ...
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા સમગ્ર ઈંગ્લેન્ડની મહિલાઓ તેમના સર્વાઈકલ સ્ક્રીનિંગમાં મોટી સંખ્યામાં હાજરી આપે તે હેતુથી નવાં રાષ્ટ્રીય અભિયાનનો આરંભ...
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા તાજેતરના સર્વેના તારણો મુજબ યુકેમાં બાળકો દર વર્ષે આશરે વધારાના ૨૮,૦૦ સુગર ક્યૂબ્સનો વપરાશ કરે છે. સર્વે અનુસાર ૧૦...
દરરોજ ડુંગળી અને લસણ ખાવાથી આંતરડાના કેન્સરથી બચી શકાતું હોવાનું એક અભ્યાસમાં જણાયું હતું. દર વર્ષે યુકેના ૪૧,૦૦૦થી વધુ લોકોને આંતરડાના કેન્સરનું નિદાન...
જ્યોર્જ ઈરવિંગ નામના અમેરિકન લેખકે રિપ વાન વિન્કલ નામના પાત્ર સંબંધિત એક ટુંકી વાર્તા લખી હતી, જેમાં પાત્ર રિપ ઘરથી કંટાળીને ચાલ્યો જાય છે અને હડસન નદીના...
આપણી લાઈફસ્ટાઈલ બદલાતી જાય છે અને જીવન વધુ બેઠાડું થઈ રહ્યું છે. આના પરિણામે ડાયાબિટીસ-ટુ, આંતરડાં અને ફેફસાનાં કેન્સર સહિત આરોગ્યના મોટાં જોખમોમાં વધારો...
ઓસ્ટ્રેલિયાના વાઇટબ્રિજમાં વસતાં આ બહેનનું શરીર ખરેખર કુદરતની અજબગજબની રચના છે. શરીરના કોઇ પણ ભાગમાં હાડકું તૂટી જાય, આગથી દાઝી જવાય કે ઘામાંથી લોહી વહેવા...
મસાલાનું સુગંધી દ્રવ્ય કોથમીર - ધાણા છે. આને લીધે રસોઈમાં એક જાતની સુગંધ આવે છે અને રસોઈના આસ્વાદમાં લિજ્જત આવે છે. કોથમીર લીલી હોય છે. જ્યારે તેના ફળને...