
દમ-શ્વાસની બીમારીમાં ઉપયોગી બની શકે તેવા ઘરગથ્થુ ઉપચારો
આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....
ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે.
દમ-શ્વાસની બીમારીમાં ઉપયોગી બની શકે તેવા ઘરગથ્થુ ઉપચારો
સ્વિત્ઝર્લેન્ડની ડ્રગ્સ બનાવતી જગવિખ્યાત કંપની નોવાર્ટીસે બાળકોમાં જોવા મળતા એક વિશિષ્ટ રોગની જીન થેરેપી માટે ખાસ પ્રકારની દવા વિકસાવી છે. આ ડ્રગ્સના ઉપયોગ...
સમય અગાઉ જન્મેલા નવજાત બાળકોને શ્વાસની તકલીફમાંથી ઉગારી જીવન બચાવતા સસ્તા ઉપકરણ ‘સાંસ’ને વિકસાવનારા ભારતીય ઈજનેર નીતેશ કુમાર જાંગીરને લંડનમાં કોમનવેલ્થ...
ઓફિસમાં કામના દબાણને કારણે લાગતા થાકને પણ બીમારી ગણવાના સૂચનનો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO - હૂ)એ સ્વીકાર કર્યો છે. ‘હૂ’એ તેને બર્ન આઉટ એવું નામ આપીને...
આપણા સ્વદેશી પ્રોટીન સ્રોતની વાત કરીએ તો સત્તુ બિહાર, પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના લોકો માટે અજાણ્યો ખોરાક નથી. એ મોટા ભાગે ઉનાળાના...
શરાબ કે આલ્કોહોલનું સેવન બ્રેસ્ટ કેન્સરનું કારણ હોવાં વિશે પાંચમાંથી ચાર એટલે કે ૮૦ ટકા સ્ત્રીઓ અજાણ છે તેમ યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટનના સંશોધન અભ્યાસના...
ગુજરાત સહિત બહુમતી ભારતવંશીઓ તેમની ત્વચાના રંગના આધારે ઘઉંવર્ણા તરીકે ગણાય છે. જોકે હવે આ ઓળખ કદાચ બદલવી પડશે. ના, ભારતીયોનો નહીં, પણ ઘઉંનો રંગ બદલાઈ રહ્યો...
જુવાર, બાજરી, મકાઈ અને રાગી જેવા આખા ધાન્યથી ભરપૂર પરંપરાગત ભારતીય થાળી આરોગ્યની સાથે સાથે પર્યાવરણ માટે પણ સારી હોવાનું એક અભ્યાસમાં જાણવા મળ્યું છે....
યોગવિદ્યા એટલે પ્રાચીન ભારતીય સંસ્કૃતિએ મનુષ્ય જાતિને આપેલી અણમોલ ભેટ. આ વિદ્યાને ઇસવી સન પૂર્વે ૨૦૦૦માં મહર્ષિ પતંજલિએ શાસ્ત્રીય રૂપ આપ્યું. યોગ એ મનુષ્યની...
આદું ઘર-ઘરમાં વપરાતો મહત્ત્વનો મસાલો છે, જે દરેક ખોરાકમાં નાંખીને ખાઈ શકાય છે. શિયાળા દરમિયાન તાજું વાપરી શકાતા આદુંને સૂકવીને તૈયાર થતો તેનો પાઉડર સૂંઠ...