હૃદયની તંદુરસ્તીને સીધી અસર કરતા 4 પરિબળ

આપણા શરીરમાં હૃદયનું વિશેષ સ્થાન છે. હૃદય એ અંગ છે, જેનાથી શરીરમાં રક્ત પ્રવાહિત થાય છે. તેમાં થોડી પણ ઉણપ કે અવરોધ શરીર અને જીવન માટે જોખમી બની શકે છે. ખાણીપીણીથી માંડીને શારીરિક ગતિવિધિ સુધીની હૃદય પર અસર થતી હોય છે, પરંતુ આ ઉપરાંત બીજા ચાર...

ડોક્ટર્સે ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને લિઝાનો જીવ બચાવ્યો

હાર્ટ ફેઇલ્યોરનો સામનો કરી રહેલા દર્દી માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે જ્યારે કિડની ફેઇલ્યોરના દર્દી માટે - જો નસીબ હોય તો - કિડની ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે, પરંતુ જે દર્દીના હાર્ટ અને કિડની બંને ફેઇલ હોય તેના માટે...

બ્રિટનમાં લોકો ભાન ભૂલીને દારૂનું સેવન કરી રહ્યા હોવાથી અનેક પ્રકારની શારીરિક તકલીફો વધી રહી છે. આથી સરકાર હવે નવી ગાઈડલાઇન જારી કરી રહી છે તે મુજબ લોકોને...

લંડનઃ બટાકા ખૂબ જ ભાવતાં હોય તેવી મહિલાઓને સગર્ભાવસ્થામાં ડાયાબીટીસ થવાનું જોખમ વધુ રહે તેવી ચેતવણી નવા અભ્યાસમાં અપાઈ છે. પોતાનું વજન ધ્યાનમાં રાખીને...

યુધ્ધમાં થયેલ ઇજાના કારણે બાળકોને જન્મ આપી શકવાની શક્તિ ગુમાવી ચૂકેલા સૈનિકો માટે હવે ખુશીના સમાચાર છે. જી હા, અમેરિકાના લશ્કર દ્વારા લેબોરેટરીમાં કૃત્રીમ...

ગુજરાતમાં એક કહેવત છે કે 'બીડી સ્વર્ગની સડી'. સ્વર્ગ એટલે કે મોતને નોંતરવા માટે ધુમ્રપાન ખૂબ જ મહત્વનું પરિબળ સાબીત થઇ ચૂક્યું છે. પરંતુ કહેવાય છે ને કે પીવા વાળાને તો એક બહાનું જોઇતું હોય છે.

લંડનના મેયર બોરિસ જ્હોન્સને કેનારી વ્હાર્ફ્સમાં નવી હેલ્થકેર બ્રાન્ડ લાયકાહેલ્થના પ્રથમ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. હેલ્થકેર સેન્ટર દ્વારા સ્થાનિક અને...

લંડનઃ સામાન્ય રીતે વૃદ્ધ વ્યક્તિઓમાં પડી જવાની સ્થિતિ વધુ જોવા મળે છે. આ સમયે પરિવારજનો અને સારસંભાળ લેનારાઓ એમ માનતા હોય છે કે માનસિક નબળાઈના કારણે તેઓ...

અગાઉ તો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જ ભણવાનું વાંચવા માટે રાત-ઉજાગરા કરતા હતા, પણ હવે તો પ્રોફેશનલ્સ પણ મોડી રાત સુધી કાં તો ઓફિસમાં કે પછી બેડરૂમમાં લેપટોપ...

ડિમેન્શિયા થવાનાં ઘણાં બધા કારણો હોઈ શકે છે. મોટા ભાગના લોકોમાં ડિમેન્શિયા થવાનું મુખ્ય કારણ અલ્ઝાઇમર્સ રોગ અથવા વાસ્કયુલર ડિમેન્શિયા હોય છે. અલ્ઝાઇમર્સ...

દુનિયાના તમામ દૃષ્ટિહિન લોકોમાંથી ૨૦ ટકા લોકો કોર્નિયલ ડિસીઝને કારણે જોઈ શકતા નથી. નિષ્ણાતોના મતે આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ વધુમાં વધુ ચક્ષુદાન છે. નેત્રદાન...

છેલ્લે આપણે બાગવાનીના લેખમાં લીલીછમ લોનની વાત જાણી હતી. આમ તો મુખ્ય મુખ્ય મુદ્દાઓ જણાવ્યા હતા તે પછી આપણને વર્ષની ઘણી મહેર મળી. વરસાદ આ દેશનું એક અમૂલ્ય ઘરેણું છે, વર્ષાની મહેર ગમે ત્યારે થતી જ રહે છે અને તેથી જ બાગવાનીને હંમેશા નવજીવન મળતું...



to the free, weekly Gujarat Samachar email newsletter