બે કલાકનું સંપૂર્ણ મૌન મગજનું રિવાયરિંગ કરે

સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી રહેવાથી મગજનું રિવાયરિંગ થાય છે અને નવાં કોષોની વૃદ્ધિને ઉત્તેજન મળે છે.

સ્વસ્થ અને નિરોગી રહેવા કિડનીની કાળજી લો...

કિડની આપણા શરીરનું ‘ફિલ્ટર’ છે, જે લોહીને શુદ્ધ કરવાનું અને ઝેરી તત્વોને બહાર કાઢવાનું મહત્ત્વનું કામ કરે છે. કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે આ આદતો કેળવવી ખૂબ જરૂરી છે.

ઇંગ્લેન્ડની જર્નલ ઓફ ન્યુરોલોજીમાં ભારતની પાંચ વર્ષની એક બાળકીનો વિચિત્ર કેસ નોંધાયો છે. તેને જન્મથી જ મગજમાં ચોક્કસ ભાગમાં સિસ્ટ-ગાંઠ હતી. આ ભાગમાં સ્પાઈન...

વિશ્વભરમાં ચોથી ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે ઉજવાય છે, તેના ભાગરૂપે શહેરની ખ્યાતનામ શેલ્બી હોસ્પિટલમાં પણ આ દિવસે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી તેમજ નામાંકિત...

લાલચ બુરી બલા હૈ. NHS માં કૌભાંડોની હારમાળા ચાલતી રહે છે, તેમાં દર વર્ષે આશરે ૧.૨૫ બિલિયન પાઉન્ડના માલસામાનની ચોરીનો પણ સમાવેશ થાય છે. આટલી રકમમાં તો ૪૦,૦૦૦...

 બ્રિટિશ સરકાર મહિલાઓને સર્વાઈકલ કેન્સર માટે નિયમિત જીવનરક્ષક તપાસ કરાવવા સતત અનુરોધ કરી રહી છે ત્યારે ૧૦૦,૦૦૦ સર્વાઈકલ સ્ક્રીનિંગ ટેસ્ટના પરિણામોનો બેકલોગ...

આરોગ્યસેવાઓને વધુ સક્ષમ બનાવવાના ભાગરુપે ફેમિલી ડોક્ટર્સ કે જનરલ પ્રેક્ટિશનર્સ (GPs)ને મદદરુપ ૨૦,૦૦૦ સપોર્ટ સ્ટાફની ભરતી કરવામાં આવશે. જીપી વધુ સારી રીતે...

એંસીના દાયકામાં રહેલા શામજી મુરજી વાગજીઆની ડાયાબીટિસ, પોટાશિયમની વધઘટ સહિત વિવિધ બીમારીથી પીડાતા હતા. તેઓ સપ્ટેમ્બર ૨૦૧૮માં ત્રણ મહિનાના ભારત પ્રવાસે આવ્યા...

બ્લડ કેન્સર (Acute lymphoblastic leukaemia)ના વિશિષ્ટ પ્રકારથી પીડાતા ૧૧ વર્ષના યુવાન ઠક્કર કેન્સરનો સામનો કરવા માટે CAR-T થેરાપી મેળવનાર NHSનો પ્રથમ પેશન્ટ...

શું તમે બેઠા છો? તો ઊભા થઈ જાવ અને આ લેખ વાંચો, કેમ કે, તાજેતરમાં થયેલા સંશોધનમાં એવું તારણ નીકળ્યું છે કે લાંબો સમય બેસી રહેવાથી મૃત્યુનું જોખમ વધી જાય...

પનીર ખાવામાં ભલે મોળું લાગતું હોય, પરંતુ સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ લાભકારક છે. દૂધમાંથી બનતા પનીરનો વિવિધ રીતે ઉપયોગ થઈ શકે છે. પનીરમાં કેલ્શિયમ, પ્રોટીન,...



to the free, weekly Gujarat Samachar email newsletter