પૂરતી ઊંઘ વિના મગજ પોતાને જ ખાવા લાગે છે

તમે કદાચ જાણતા હશો કે સાપ કે વીંછી જેવાં સરિસૃપ વર્ગના પ્રાણીઓ પોતાના બચ્ચાંનો કોળિયો કરી જાય છે. તમને કદાચ નવાઈ લાગશે કે આપણું મગજ પણ આવું જ કરે છે જ્યારે તેને પૂરતી ઊંઘ મળતી ના હોય. ઊંઘ ન મળતી હોય તેવાં ઊંદરો પર અભ્યાસમાં વિજ્ઞાનીઓને લાંબા...

હેલ્થ ટિપ્સઃ મિત્રતાઃ દવાનું કામ કરે છે, મનને મજબૂત બનાવે છે

મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...

પોતાની બુદ્ધિમત્તાને આંકવાની વાત આવે છે ત્યારે પુરુષો બહુ ઘમંડી બની જાય છે! એક તાજા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પુરુષો પોતાને વધુ બુદ્ધિશાળી માનતા હોય છે. અરે, તેના ગ્રેડ જેટલા જ ગ્રેડ ધરાવતી મહિલા સાથે સરખામણી કરવામાં આવે ત્યારે પણ પોતે તેજતર્રાર...

વિશ્વમાં પહેલી વાર ભારતીય વિજ્ઞાનીઓએ ડેન્ગ્યૂની દવા વિકસાવી છે. તેનું પ્રારંભિક પરીક્ષણ સફળ રહ્યું છે. આવતા વર્ષ ૨૦૧૯ સુધીમાં તે બજારમાં ઉપલબ્ધ થશે. આયુષ...

જો તમે માથાનાં અસહ્ય દુઃખાવા એટલે કે માઈગ્રેનથી પીડાતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હળદરનો નિયમિત ઉપયોગ કરીને તમે માઈગ્રેનથી મુક્તિ મેળવી શકો છો....

આજકાલ ઘણા લોકો ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, સ્ટ્રેસ જેવા લાઇફસ્ટાઇલ રોગોથી પીડાતા જોવા મળે છે. તેમાંય અસહ્ય કામના દબાણને કારણે વ્યક્તિ સતત સ્ટ્રેસમાં રહેતી...

હવે સોફ્ટ ડ્રિંકસ માટે લોકોને વધુ નાણાં ખર્ચવા પડશે. બ્રિટિશ સરકારે તા. ૬ એપ્રિલથી સુગર ટેક્સ અમલી બનાવ્યો હતો. તે સિન ટેક્સ તરીકે પણ ઓળખાય છે. વધુ પડતા...

દેશમાં વર્ષેદહાડે હૃદયરોગનું જોખમ ધરાવતા દોઢ લાખ દર્દીઓને કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓ(સ્ટેટિન્સ)ની ભલામણ જ થઈ નથી. વર્ષ ૨૦૧૩થી ઇંગ્લેન્ડમાં એનએચએસ હેલ્થ...

અટકાવી શકાય તેવા કેન્સરના દર વર્ષે નોંધાતા ૨૩,૦૦૦ કેસ માટે દેશમાં સ્થૂળતાની ગંભીર સમસ્યાને જવાબદાર માનવામાં આવે છે. જેમાં ૧૩,૨૦૦ મહિલાઓના અને ૯,૮૦૦ પુરુષોના...

નવા ફરજિયાત જાતીય શિક્ષણના અભ્યાસમાં છોકરીઓએ કેવી રીતે અને ક્યારે ગર્ભધારણ કરવો જોઈએ તે શીખવાડવા અગ્રણી ડોક્ટરો, ફર્ટિલિટી એક્સપર્ટ અને કેમ્પેનર્સના જૂથે સરકારને જણાવ્યું હતું.

ઓ...હ દર્દથી માથું ફાટફાટ થાય છે, એવું આપણે ઘણી વાર ઘણા બધાના મોઢે સાંભળ્યું હશે. તમે યાદ કરો, તમારા વર્તુળમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જેનું ક્યારેક...

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના આંકડા મુજબ પહેલી વખત જે લોકોને સ્ટ્રોકનો હુમલો થયો હતો તેમાં મધ્ય આયુના એટલે કે ૪૦ અને ૬૯ વચ્ચેના ૩૮ ટકા લોકોનો સમાવેશ થાય છે....



to the free, weekly Gujarat Samachar email newsletter