બે કલાકનું સંપૂર્ણ મૌન મગજનું રિવાયરિંગ કરે

સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી રહેવાથી મગજનું રિવાયરિંગ થાય છે અને નવાં કોષોની વૃદ્ધિને ઉત્તેજન મળે છે.

સ્વસ્થ અને નિરોગી રહેવા કિડનીની કાળજી લો...

કિડની આપણા શરીરનું ‘ફિલ્ટર’ છે, જે લોહીને શુદ્ધ કરવાનું અને ઝેરી તત્વોને બહાર કાઢવાનું મહત્ત્વનું કામ કરે છે. કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે આ આદતો કેળવવી ખૂબ જરૂરી છે.

વીતેલા સપ્તાહે આપણે જાણ્યું કે આર્ટિફિશ્યલ શુગરમાં વપરાતું એસ્પાર્ટમ નામનું કેમિકલ શાનું બનેલું હોય છે. આજે આપણે તેની ૧૦ સૌથી મોટી આડઅસર વિશે જાણશું. ઝીરો...

સારી લાઈફ સ્ટાઈલ આયુષ્ય વધારે છે તો ખરાબ લાઈફસ્ટાઈલ વ્યક્તિના આરોગ્ય માટે અપાર જોખમ સર્જે છે. વધુ વજન ધરાવતી વ્યક્તિને વધારાના દર બે પાઉન્ડ વજનથી તેમના...

વાયુ પ્રદુષણ યુરોપમાં વર્ષે ૫૨૦,૪૦૦ લોકોનાં અકાળે મોત માટે કારણભૂત હોવાની ચિંતા યુરોપિયન એન્વિરોન્મેન્ટ એજન્સી (EEA)ના રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે. નવી...

મોટા ભાગે નવા વર્ષે લોકો સ્વાસ્થ્ય સુધારે તેવા ઘણા સંકલ્પ લે છે, પરંતુ એને વળગી રહીને એનું પાલન કરનારા ઘણા ઓછા જોવા મળે છે. આજે આપણે નિષ્ણાતો પાસેથી જાણીએ...

આપણી એક માન્યતા મુજબ વિટામિન સી માત્ર ખાટાં ફળોમાંથી મળે છે. આ માન્યતાનો ભાંગીને ભુક્કો કરતાં નિષ્ણાત ડાયેટિશ્યન જણાવે છે કે વિટામિન સીનો આમળાં પછીનો સેકન્ડ...

આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે અમુક-તમુક વ્યક્તિનું હાર્ટ ફેલ્યર થઈ ગયું છે. સામાન્ય રીતે આપણે એવું સમજીએ છીએ કે હાર્ટ ફેલ્યર એટલે હૃદય ધબકતું બંધ થઈ ગયું, પણ ખરેખર એવું નથી હોતું. હાર્ટ ફેલ્યરનો અર્થ માત્ર એટલો જ થાય કે આપણા હૃદયે શરીરને સાબૂત...

છેલ્લા કેટલાક સમયમાં એર ટ્રાફિક વધ્યો છે. દરેક સ્તરના લોકો મુસાફરી કરે છે. તેમાં લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. હવાઈ મુસાફરી પ્રવાસીઓના મનોબળ...

દોડધામભરી જિંદગી અને અસંતુલિત ભોજનના કારણે આપણે હૃદય સંબંધિત રોગને સામે ચાલીને આમંત્રણ આપીએ છીએ. જો થોડી સાવધાની રાખવામાં આવે તો અનેક રોગને થતાં પહેલાં...

રોજ એકના એક ગાર્ડનમાં વોકિંગ કરવા જવાનું બોરિંગ લાગતું હોય તો એમાં પણ કંઈક નાવીન્ય લાવવાની જરૂર છે. આવો, જોઈએ મોર્નિંગ-વોકમાં કેવી વિવિધતા લાવી શકાય છે.

આયર્નની ઊણપ હોય તો હીમોગ્લોબિન ઓછું હોય એવું તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ એ વાત બહુ ઓછા લોકો જાણે છે કે આર્યનનું કામ માત્ર હીમોગ્લોબિન પૂરતું જ સીમિત નથી....



to the free, weekly Gujarat Samachar email newsletter