ઉંમરના એક પડાવ પછી સારી ઊંઘ માટે આ 5 રીત અપનાવો

સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...

ચ્યૂઇંગમ ચાવનારા પેટમાં માઈક્રોપ્લાસ્ટિક પધરાવે છે!

શું તમે પણ ચ્યૂઇંગમ ચાવવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે જ છે. વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના આધારે ચોંકાવનારું તારણ આપ્યું છે કે ચ્યૂઈંગમ ચાવવાથી આપણા મોંઢામાં ખુબ જ નાના પ્લાસ્ટિકના કણ અથવા માઈક્રોપ્લાસ્ટિક જાય છે. તે ચ્યૂઇંગમના ગમમાંથી નીકળીને...

આરોગ્યના કારણોસર ૧૬ વર્ષથી નીચેના બાળકોને એનર્જી ડ્રિન્ક્સના વેચાણ પર પ્રતિબંધ લગાવવા અભ્યાસજૂથે સરકારને અનુરોધ કર્યો છે. યુકેમાં ૨૦૦૬થી ૨૦૧૪ વચ્ચેના ગાળામાં...

આંખોની તપાસ કરાવવાથી ડિમેન્શીયા હોય તો તેની વહેલી તકે ખબર પડે તેમ બ્રિટિશ અભ્યાસમાં જણાયું છે. આંખોની પાતળી બનેલી નસો મગજમાં તકલીફ અંગે ડોક્ટરને સચેત કરી...

અલ્ઝાઈમર્સથી પીડાતા દર્દીઓમાં મગજને થતું નુક્સાન LMTX અથવા LMTM તરીકે ઓળખાયેલી એક દવા લેવાથી અટકી ગયું હોવાનું વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું હતું. કેટલાક દર્દીઓમાં...

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા લંગ કેન્સર, ફેફસાના રોગ અને હૃદયરોગના લક્ષણો વિશે જાગૃતિ કેળવવા પ્રથમ રાષ્ટ્રીય અભિયાન ‘Be Clear on Cancer’ આરંભાયું છે....

બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ અનુસાર મધ્ય-વયના લોકોમાં ઘૂંટણના નુકસાન માટે કસરત પણ સર્જરીની જેટલી જ અસરકારક હોવાનું જણાવાયું છે. અભ્યાસના તારણો...

સતત ટ્રાફિકના ઘોંઘાટમાં રહેનારા લોકોને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે તેમ એક અભ્યાસમાં જણાયું છે. તેમાં પણ મેઈન રોડ અને રેલ્વે લાઈનની નજીક રહેતા લોકોને...

એક આઘાતજનક રિપોર્ટમાં ખાદ્યનિષ્ણાતોએ ચેતવણી આપી છે કે હોસ્પિટલ્સમાં પેશન્ટ્સને ભોજન-નાસ્તામાં અપાતી પ્રી-પેક્ડ સેન્ડવિચ તેમના મોતનું કારણ બની શકે છે. જીવલેણ...

ડાયાબિટીસની બીમારીની જંજાળમાં રાહત મેળવવા માટે આર્ટિફિશિયલ પેન્ક્રિયાસ (સ્વાદુપિંડ) બનાવવામાં આવ્યું છે, જે આ દર્દથી પીડાતાં લોકોને સામાન્ય જીવન વીતાવવામાં...

NHS માનસિક આરોગ્યના દર્દીઓની સારવાર માટે એન્ટિડિપ્રેશન્ટ્સ પીલ્સ પાછળ દરરોજ રેકોર્ડ ૭,૮૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કરે છે. નબળી મેન્ટલ હેલ્થ સર્વિસીસ આવા દર્દીઓને...

સદાબહાર સ્વસ્થ રહેવું હોય તો દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવાનું રાખો. તમારી ત્વચા ચમકદાર બનશે, એનું લચીલાપણું બરકરાર રહેશે અને અનેરી ફ્રેશનેસ મળશે.



to the free, weekly Gujarat Samachar email newsletter