હેલ્થ ટિપ્સઃ મિત્રતાઃ દવાનું કામ કરે છે, મનને મજબૂત બનાવે છે

મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...

તમારાં રસોડાંને બનાવો તમારું ‘હોમ કિલિનિક’...

ભારતીય ઔષધ પરંપરામાં આગવું સ્થાન ધરાવતું આયુર્વેદ કહે છે, ‘જમવાનું તમારા માટે દવા બને તો કોઈ દવા લેવાની જરૂર ન પડે.’ આપણા ઘરમાં, રસોડામાં, વાવેતરમાં એવી અનેક ઔષધિઓ છે જે રોગ થતાં પહેલાં અને પછી બંને સમયે કામ આવે છે. રસોડામાં સરળતાથી મળતી ઔષધિઓ,...

વૃદ્ધાવસ્થાને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જાય છે. તેના કારણે વડીલોમાં બીમારીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે. શરીરમાં તાપમાનનો ઘટાડો થવાથી રક્તવાહિનીઓ...

એકલતા પેનિક એટેકનું સૌથી મોટું કારણ છે. સતત ચિંતા અને તણાવમાં રહેવાથી પેનિક એટેકનો ખતરો વધી જાય છે. મનનો ભય કે હૃદયની કોઈ વાત શેર નહીં કરવાના કારણે પણ...

આજની ભાગદોડભરી જિંદગી અને તણાવભર્યા કામકાજી માહોલના લીધે ડિપ્રેશનની સમસ્યા સામાન્ય બની રહી છે. આ એક એવી માનસિક અવસ્થા છે, જેને આસાનીથી ઓળખવી આસાન નથી....

ભોજનમાં મીઠાનું વધારે પ્રમાણ જોખમી હોય છે તે આપણે જાણીએ છીએ છતાં સૌથી વધારે તૈયાર ભોજન અને પેકેટ ફૂડ વધારે પસંદ કરીએ છીએ.

અમેરિકાના ડ્રગ રેગ્યુલેટર એફડીએ દ્વારા વિશ્વની સૌથી મોંઘી દવાને મંજૂરી આપી દીધી છે. હેમજેનિક્સ નામની જિન થેરાપી આપતી આ દવા લોહીના દુર્લભ રોગ, સીએસએલ બહરિંગ્સ...

પોષણયુક્ત અને સમતુલિત આહારની જરૂરત માત્ર યુવાવસ્થામાં જ નહીં, વધતી ઉંમર સાથે ઘડપણમાં પણ પડે છે. વધતી ઉંમર સાથે વડીલોને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વેઠવી...

ચહેરા પર હાસ્ય જરૂરી છે. તેનાથી મૂડ સારો થવામાં પણ મદદ મળે છે. ચિંતા અને તણાવ ઓછો થાય છે. જ્યારે તમે નિરાશ હોવ છો ત્યારે ચહેરા પર હળવું હાસ્ય પણ સકારાત્મક...

કોરોનાકાળમાં ઓક્સિમીટરનો વપરાશ બહુ જ વધ્યો છે. જોકે હવે ઓક્સિમીટરમાં મોટી ખામી સામે આવી છે. દર્દીઓમાં ઓક્સિજનનું સ્તર માપવાનું આ સાધન અશ્વેત ત્વચાવાળા...

કસરત કરવી જરૂરી હોવાથી, કસરત માટે દરરોજ સમય કાઢવાની ઘણી વાર સલાહ અપાય છે પણ ક્યારેય એ નથી જણાવાયું કે આપણે કેટલી કસરત કરવી જરૂરી છે? 

આધુનિક જીવનમાં બદલાતી ટેવોની સાથે લિવર સંબંધિત સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. એક તંદુરસ્ત જીવન જીવવા માટે લિવરનું યોગ્ય રીતે કામ કરવું અત્યંત જરૂરી છે. શા માટે?...



to the free, weekly Gujarat Samachar email newsletter