ડિપ્રેશન પીડિત વ્યક્તિને શું કહેવું જોઇએ? અને શું નહીં?

ડિપ્રેશનમાંથી પસાર થતી વ્યક્તિની મુશ્કેલી ત્યારે એકદમ વધી જાય છે જ્યારે કોઇ સ્વજન દ્વારા તેને હિંમત આપવાને બદલે એવું કહેવામાં આવે છે કે આવું તો દરેક સાથે થતું હોય છે, આમાં ટેન્શન લેવા જેવું કે મૂંઝાવા જેવું છે શું... ખરેખર તો આવા શબ્દો સાંભળીને...

બે કલાકનું સંપૂર્ણ મૌન મગજનું રિવાયરિંગ કરે

સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી રહેવાથી મગજનું રિવાયરિંગ થાય છે અને નવાં કોષોની વૃદ્ધિને ઉત્તેજન મળે છે.

સ્ત્રીઓ માસિક દરમિયાન માઈગ્રેનથી પીડાતી હોવાનું વધુ જણાય છે ત્યારે એક નવા અભ્યાસ મુજબ માસિક સાઈકલના ગાળામાં હોર્મોન્સના પ્રમાણમાં ભારે ચડાવઉતાર થતો હોય...

નિવૃત્ત થયા બાદ એટલે કે જીવનની બીજી ઇનિંગને વડીલો ઇચ્છે તો અત્યંત સ્વસ્થતાથી અને ખૂબ સારી રીતે જીવી શકે છે. જે તેમના પોતાના માટે અને સમાજ માટે પણ ફાયદારૂપ...

વયના વધવા સાથે અનેક નાનીમોટી શારીરિક આધિ-વ્યાધિ આવતી રહે છે. આમાં પણ 60-65ની વય પછી હાડકાં નબળાં પડી જવાની સમસ્યા અનેક લોકોમાં જોવા મળે છે. હાડકાં નબળાં...

હાલમાં હૃદયરોગની શક્યતા કે જોખમને ટાળવા માટે ઓછાં સોડિયમ કે મીઠાં સાથેના આહારની સલાહ આપવામાં આવે છે. જોકે, હવે સંશોધકો આહારમાં મીઠું ઓછું કરવાની ઉપયોગીતા...

સાત સપ્તાહની ડેનવર કોલમનને હજુ એ ખબર કે સમજણ નથી કે, તે કેટલા મોટા ચમત્કારનાં કારણે આ દુનિયામાં આવી શકી છે. આ માસુમ બાળકી માતાનાં ગર્ભમાં હતી તે દરમિયાન...

આજની યુવા પેઢી એવી છે જે ઇન્ટરનેટ અને મોબાઇલના યુગમાં જન્મી છે. ડિજિટલ યુગમાં જન્મેલી આ પેઢીને ટેક્નોલોજીની વ્યાપક સમજ હોય છે. નાનાં ટેણિયાઓ પણ સહેલાઇથી...

વેઇટ લોસ જર્નીમાં પ્રોટીનની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. એવામાં ઇંડાને પ્રોટીનનો સૌથી સારો સોર્સ માનવામાં આવે છે. પરંતુ જો તમે ઇંડા નથી ખાતા તો તેના સિવાય...

સંસ્કૃત સુભાષિતમાં સૈકાઓ પૂર્વે કહેવાયું છે ક્ષમા વિરસ્યં ભૂષણમ્. અર્થાત્ કોઇને ક્ષમા આપવી એ વીરનું આભૂષણ છે. તો હવે એક અભ્યાસમાં પુરવાર થયું છે કે માફી...

દુનિયાભરમાં ભલે ઇચ્છામૃત્યુના મામલે મતભેદ પ્રવર્તતા હોય, નેધરલેન્ડ આ મુદ્દે પોતાની રીતે જ આગળ વધી રહ્યો છે. યૂથનેશિયા એટલે કે ઈચ્છામૃત્યુને મંજૂરી આપનાર...



to the free, weekly Gujarat Samachar email newsletter