હેલ્થ ટિપ્સઃ મિત્રતાઃ દવાનું કામ કરે છે, મનને મજબૂત બનાવે છે

મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...

તમારાં રસોડાંને બનાવો તમારું ‘હોમ કિલિનિક’...

ભારતીય ઔષધ પરંપરામાં આગવું સ્થાન ધરાવતું આયુર્વેદ કહે છે, ‘જમવાનું તમારા માટે દવા બને તો કોઈ દવા લેવાની જરૂર ન પડે.’ આપણા ઘરમાં, રસોડામાં, વાવેતરમાં એવી અનેક ઔષધિઓ છે જે રોગ થતાં પહેલાં અને પછી બંને સમયે કામ આવે છે. રસોડામાં સરળતાથી મળતી ઔષધિઓ,...

દુનિયાભરમાં મહામારીનો સમય, ઝડપથી બદલાતી પરિસ્થિતિઓ અને ઊથલ-પાથલ છતાં બૌદ્ધ ભિખ્ખુ ખુદને કેવી રીતે શાંત રાખી શકે છે. આ સવાલનો જવાબ આપ્યો છે બૌદ્ધ ભિક્ષુ...

આજકાલ સૌંદર્યને વધુ નિખારવા માટે પ્લાસ્ટિક સર્જરીની બોલબાલા છે જેને પ્લાસ્ટિક સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. પ્લાસ્ટિક સર્જરીમાં પ્લાસ્ટિકનો ઉલ્લેખ થાય...

કહેવાય છે કે ઘડપણમાં શક્ય હોય એટલા એક્ટિવ રહેવું, જેથી શારીરિક અને માનસિક રીતે ચુસ્ત-દુરસ્ત રહી શકીએ. જોકે કેટલાક વડીલો ‘એક્ટિવ રહેવાની’ આ સલાહને એટલી...

કોરોના વાઇરસનું વધુ સંક્રમક સ્વરૂપ બહાર આવ્યું છે, અને તે ‘રક્ષણાત્મક દિવાલ’ ભેદી શકે તેમ છે. આ સાથે હોસ્પિટલમાં દાખલ થનારાઓની પણ સંખ્યા વધી રહી છે. આથી...

બ્રિટનમાં પ્રવર્તી રહેલા ભારે હીટવેવ વચ્ચે કેન્સર રિસર્ચ યુકેએ ચેતવણી જારી કરી છે કે દેશમાં મેલાનોમા સ્કીન કેન્સરના કારણે મહિલાઓ કરતાં પુરુષના વધુ મોત...

આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા બહુમતી લોકો એ વાતે સંમત છે કે કાચું ઓલિવ ઓઇલ ઘણું સ્વાસ્થવર્ધક છે. આ તેલ વિશ્વની આરોગ્યપ્રદ વસ્તીના આહારનો મુખ્ય ભાગ છે....

પાર્કિન્સનની બીમારી ભલે જીવલેણ ન ગણાતી હોય, પરંતુ તે દર્દીની જિંદગીમાં ઉથલપાથલ જરૂર મચાવી દે છે. શરીરનું નિયંત્રણ વ્યક્તિના અંકુશમાં ન રહે ત્યારે આવું...

બાળકોમાં સ્થૂળતા કે ઓબેસિટીના કેસ વધતા જાય છે ત્યારે આઠ વર્ષ જેટલી નાની વયની છોકરીઓ પણ વહેલી પુખ્ત બની રહી છે. 2020/21માં ચાર અને પાંચ વર્ષના બાળકોમાં...

એન્ટિ એંગ્ઝાયટી (એન્ટિ ડિપ્રેસન્ટ) દવાઓના સેવનથી અનેક લોકોની યાદશક્તિ ક્ષીણ થઇ રહી છે. લોકો વધુ ભૂલકણાં બની રહ્યાં છે. ઓસ્ટ્રેલિયન ન્યૂક્લિયર સાયન્સ એન્ડ...

પચાસની વય વટાવ્યા બાદ દરેક વડીલો ઇચ્છે છે કે તેઓ હેલ્ધી અને ફિટ રહે. જોકે મોટા ભાગના વડીલોને ઘડપણમાં કોઇને કોઇ બીમારી થતી જ હોય છે. લાંબા આયુષ્ય સુધી તંદુરસ્ત...



to the free, weekly Gujarat Samachar email newsletter