અલ્ઝાઇમરના 7 સ્ટેજઃ બ્રેઇન ગેમ્સ અને નિયમિત વોકિંગ ખતરો ઘટાડશે

ચાવી ક્યાં રાખી? આજે કયો વાર છે? આવી મૂંઝવણ ક્યારેક થાય તો ઠીક છે, પરંતુ કોઇને આવી સામાન્ય વાતો પણ યાદ રાખવામાં દરરોજ મુશ્કેલી થાય, સમય-સ્થળનો અંદાજ ન થાય તો તે અલ્ઝાઈમરની શરૂઆત હોય શકે છે. આ મગજને ધીરે ધીરે બગડતી બીમારી છે. યાદશક્તિ, વિચારવાની...

સારા સ્વાસ્થ્ય માટે દરરોજ 7,000 સ્ટેપ્સ પૂરતાં

ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. 

અશ્વેત અને સાઉથ એશિયન મૂળના ડિમેન્શીઆગ્રસ્ત બ્રિટિશરોને યુવા વયે મૃત્યુનું જોખમ હોવાનું નવા અભ્યાસમાં જણાયું છે. યુનિવર્સિટી કોલેજ લંડન અને લંડન સ્કૂલ...

ઘણા લોકો આહારમાં સૂકોમેવો નિયમિત લેતા હોય છે, અને તેમાં બદામ મુખ્ય હોય છે. એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિ ઇન્ફ્લેમેટ્રી ગુણોને કારણે બદામ ત્વચા અને વાળ માટે...

ન્યૂટ્રિશન એટલે કે પોષણનો અર્થ છે ખાદ્ય પદાર્થમાંથી પોષક તત્વોને યોગ્ય પ્રમાણમાં ગ્રહણ કરવા. સ્વસ્થ આહાર માત્ર કુપોષણ જ રોકતો નથી, પરંતુ વિવિધ રોગો અને...

સ્માર્ટફોનની એપ હાર્ટ ચેકની મદદથી હાર્ટ પેશન્ટ્સ પર દેખરેખ રાખવાનો પાઈલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેનાથી તેમને વારંવાર હોસ્પિટલમાં દાખલ થતા અટકાવવાનું...

ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ)એ ભારત બાયોટેકે વિકસાવેલી અને નાક વાટે અપાતી કોવિડ વેક્સિનને 18 વર્ષથી ઉપરના લોકો માટે મર્યાદિત ઇમરજન્સી ઉપયોગ...

યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયા (UBC)ના સંશોધકોએ ઈન્સ્યુલિન પિલ વિકસાવી છે જેને મોઢાં વાટે લઈ શકાય છે. આ પિલના કારણે ડાયાબિટીસથી પીડાતા લોકોએ દરેક ભોજન...

ઉંમર વધવાની સાથે વડીલોની માનસિકતા પણ ઘરડી થતી જાય છે. તેઓ શારીરિક અને માનસિક રીતે પોતાની જાતને વધારે અશક્ત અને ઉંમરલાયક સમજવા લાગે છે અને નિરસ જીવન પસાર...

સમાજમાં નજર કરશો તો કેટલાક વડીલો જોવા મળશે કે જેઓ 80ની ઉંમર વટી જવા છતાં સક્રિય અને સતત કાર્યરત હોય છે. તો બીજી બાજુ એવા લોકો પણ છે જેઓ 60 વય વટતાં જ નાની-મોટી અનેક વ્યાધિથી પીડાતા હોય છે. વ્યક્તિની ઉંમર ભલે કંઇ પણ હોય, તેના સ્વાસ્થ્યમાં આહારની...



to the free, weekly Gujarat Samachar email newsletter