
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન (ડબલ્યુએચઓ)ના મતે મૃત્યુના સૌથી મોટા કારણોમાંનું એક હૃદયરોગ છે, અને તેમાં પણ ભારતમાં હૃદયરોગના કારણે જે મૃત્યુ થાય છે તેમાંથી...
આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય છે અને વધારે કામ કર્યા વિના પણ થાક અનુભવે છે. આ બધા સિવાય વિટામિન B12ની ઊણપને કારણે ચક્કર...
સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન (ડબલ્યુએચઓ)ના મતે મૃત્યુના સૌથી મોટા કારણોમાંનું એક હૃદયરોગ છે, અને તેમાં પણ ભારતમાં હૃદયરોગના કારણે જે મૃત્યુ થાય છે તેમાંથી...
અગાઉના સમયમાં મોટી ઉંમરે લોકોને નંબરના ચશ્મા આવતા હતા પરંતુ આજકાલ તો નાની ઉંમરના બાળકોમાં પણ ચશ્મામાં જોવા મળે છે. આના માટે લેપટોપ, ટેબ્લેટ, મોબાઇલ જેવા...
નવા અભ્યાસમાં જણાયું છે કે કોઇ વ્યક્તિ મેદસ્વી કે વધુ વજન ધરાવતી હોય તો તેને કેટલાય સામાન્ય કેન્સરોનું જોખમ વધી જાય છે. ડેન્માર્કની આરહસ યુનિવર્સિટી હોસ્પિટલના...
વિશ્વભરમાં વધી રહેલી મેન્ટલ હેલ્થ અને મૂડ ડિસઓર્ડરની સમસ્યાથી છુટકારો મળવાની શક્યતા હવે વધી ગઇ છે. અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીના વિજ્ઞાનીઓને એક અભ્યાસ...
કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમમાં યંગસ્ટર્સને આંખોમાં ડ્રાયનેસની સમસ્યા આવે છે. આંખોમાં ડ્રાયનેસનું મુખ્ય કારણ કમ્પ્યૂટર અને મોબાઈલ સામે વધુ સમય પસાર કરવાનું...
વિટામિન-ડી હાડકાના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો સૌથી મહત્ત્વનું પરિબળ છે. તેની ઉણપથી સ્નાયુઓ પણ નબળા પડે છે. જો તમને શરીરમાં આ લક્ષણો જોવા મળી રહ્યા છે, તો...
ન્યૂક્લિયર ફેમિલીના બાળકોને દાદા-દાદીનો પ્રેમ ફક્ત ઉનાળાની રજાઓમાં જ મળે છે. પરંતુ તાજતરમાં થયેલા એક અભ્યાસના તારણ દર્શાવે છે કે જે બાળકો બાળપણથી દાદા-દાદી...
શહેરની એલજી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમે અઢી કલાકની જટિલ સર્જરી કરીને 13 વર્ષની ટીનેજરની હોજરીથી નાના આંતરડા સુધી ફેલાયેલો ૭૮ સેન્ટિમીટર લાંબો વાળનો...
જે દર્દીમાં જિનેટિકલી મોડિફાઈડ ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું તે દર્દીનું ટ્રાન્સપ્લાન્ટના બે મહિના પછી મૃત્યુ નીપજ્યું છે. મેડિકલ જગતમાં સીમાચિહ્નરૂપ...
આપણી ગુજરાતીમાં બહુ જાણીતી કહેવત છે પહેલું સુખ તે જાતે નર્યાં. મતલબ કે જીવનનું સૌથી મોટું સુખ છે નિરામય સ્વાસ્થ્ય, તંદુરસ્તી. વ્યક્તિ ગમેતેટલી ધનવાન હોય,...