હેલ્થ ટિપ્સઃ મિત્રતાઃ દવાનું કામ કરે છે, મનને મજબૂત બનાવે છે

મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...

તમારાં રસોડાંને બનાવો તમારું ‘હોમ કિલિનિક’...

ભારતીય ઔષધ પરંપરામાં આગવું સ્થાન ધરાવતું આયુર્વેદ કહે છે, ‘જમવાનું તમારા માટે દવા બને તો કોઈ દવા લેવાની જરૂર ન પડે.’ આપણા ઘરમાં, રસોડામાં, વાવેતરમાં એવી અનેક ઔષધિઓ છે જે રોગ થતાં પહેલાં અને પછી બંને સમયે કામ આવે છે. રસોડામાં સરળતાથી મળતી ઔષધિઓ,...

એક અભ્યાસનું તારણ દર્શાવે છે કે ચાલવાની ગતિ તમને થનારા સ્મૃતિદોષ (ડિમેન્સિયા) સહિતના ઘાતક રોગોના સંકેત પહેલેથી જ આપી દે છે. નવા સંશોધનોમાં એ હકીકત સામે...

ઉંમરની સાથે યાદશક્તિ ઘટવી સ્વાભાવિક છે, પરંતુ અમેરિકાની જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના ન્યૂરોલોજિસ્ટ અને ‘ધ કમ્પ્લીટ ગાઈડ ટૂ મેમરી: ધ સાયન્સ ઓફ સ્ટ્રેન્થનિંગ...

દુનિયાભરમાં ફરી એક વાર કોરોનાના કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. હાલ દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા બે કરોડ નજીક પહોંચી ગઇ છે અને દરરોજ સરેરાશ છ લાખ...

ભારત હોય, બ્રિટન હોય કે પછી વિશ્વનો અન્ય કોઇ દેશ, આર્થરાઇટિસની સમસ્યા વકરી રહી છે. અગાઉ આ સમસ્યા મોટી વયની વ્યક્તિઓમાં જ જોવા મળતી હતી. અને તેનું મુખ્ય...

જીવનને સરળ બનાવવું છે? બહુ સરળ ઉપાય છે - વાતચીત કરતા રહો. કહેવાય છે કોઈની સાથે વાતો શેર કરવાથી સુખની વાતનો આનંદ બમણો થઈ જાય છે અને દુઃખની વાત હોય માનસિક...

બીબીસી બ્રોડકાસ્ટર, જ્યોર્જ અલાગિયાહ સાઉથ એશિયન સમુદાયના લોકોને બોવેલ (આંતરડાના) કેન્સરના નિદાન માટે NHS લંડન દ્વારા શરૂ કરાયેલા લાઇફસેવિંગ અભિયાનને સમર્થન...

જો તમને લાગે છે કે હૃદયરોગ અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ ટીનેજર્સને થતી નથી તો ફરી એક વખત તેના પર વિચાર કરો. અમેરિકી શહેર ફિલાડેલ્ફિયાની ચિલ્ડ્રન હોસ્પિટલના...

બર્મિંગહામના આંગણે યોજાયેલા રમતોત્સવમાં કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ ચુસ્તી-સ્ફૂર્તિ સાથે સ્પર્ધામાં ઉતરે છે, અને 56 દેશોમાંથી સર્વશ્રેષ્ઠ ખેલાડી ગોલ્ડ મેડલ...

માનવજગતના ઇતિહાસમાં પહેલી જ વાર એવું સંભવ બનશે કે વ્યક્તિ સીધા પોતાના મગજની મદદથી ડિજિટલ ડિવાઇસનું નિયંત્રણ કરી શકશે. બ્રેઇન-કોમ્પ્યૂટર ઇન્ટરફેસ (બીસીઆઇ)...

ઉંમર વધવાની સાથે સારા માનસિક સ્વાસ્થ્ય માટે શરીર અને મગજને સ્વસ્થ રાખના એ પુરવાર થયેલો અકસીર નુસખો છે. જો એક સપ્તાહમાં 15 મિનિટ સુધી ફાસ્ટ વોક, સાઇક્લિંગ...



to the free, weekly Gujarat Samachar email newsletter