હેલ્થ ટિપ્સઃ મિત્રતાઃ દવાનું કામ કરે છે, મનને મજબૂત બનાવે છે

મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...

તમારાં રસોડાંને બનાવો તમારું ‘હોમ કિલિનિક’...

ભારતીય ઔષધ પરંપરામાં આગવું સ્થાન ધરાવતું આયુર્વેદ કહે છે, ‘જમવાનું તમારા માટે દવા બને તો કોઈ દવા લેવાની જરૂર ન પડે.’ આપણા ઘરમાં, રસોડામાં, વાવેતરમાં એવી અનેક ઔષધિઓ છે જે રોગ થતાં પહેલાં અને પછી બંને સમયે કામ આવે છે. રસોડામાં સરળતાથી મળતી ઔષધિઓ,...

બપોરના સમયે, ખાસ કરીને જમ્યા પછી, 10 મિનિટથી 30 મિનિટની ઝોકું તન અને મન બન્નેના આરોગ્ય માટે ઉપકારક બને છે. જોકે શરત એટલી જ કે ઝોકું 10 મિનિટથી 30 મિનિટથી...

હકારાત્મકતા સ્વાસ્થ્યને સારું બનાવે છે એટલું જ નહીં તે લાંબા આયુષ્યની શક્યતા પણ વધારી દે છે. કારણ કે આશાવાદી થવું એ રોજ એકસરસાઇઝ કરવા જેવું હોય છે. 

ડોકટર પાસે જવાના સૌથી સામાન્ય કારણોમાંથી એક છે ચક્કર આવવાની તકલીફ. આ સમસ્યા ભલે સામાન્ય ગણાતી હોય, પરંતુ તે અનેક બીમારીઓ અને મેડિકલ કન્ડિશનનો આગોતરો સંકેત...

યોગના તમામ આસનોમાં સૂ્ર્ય નમસ્કારને સૌથી શ્રેષ્ઠ આસન ગણાય છે. સૂર્ય નમસ્કાર મનને શાંત કરે છે અને એકાગ્રતા વધારવામાં સહાય કરે છે. જો બાળકો નિયમિત રીતે સૂર્ય...

ક્લાઈમેટ ચેન્જની અસરો ઉપર વર્ષોથી અભ્યાસ કરી રહેલા વિજ્ઞાનીઓ કહે છે કે કલાઈમેટ ચેન્જ દુનિયાના એક એક માણસની રાતની ઊંઘ ભરખી રહ્યું છે. નિષ્ણાતોએ 68 દેશોના...

સુકામેવાની વાત આવે ત્યારે મોટા ભાગે લોકો બદામ, કાળી દ્રાક્ષ અને અખરોટને જ મહત્વ આપતા હોય છે. આ સુકોમેવો સ્વાસ્થ્ય માટે લાભદાયક છે તેમાં બેમત નથી, પરંતુ...

બોલિવૂડના જાણીતા સિંગર કેકેના આકસ્મિક નિધને માત્ર ફિલ્મચાહકોને જ નહીં, પરંતુ સહુ કોઇને હચમચાવી નાંખ્યા છે. હવે તેમના મૃત્યુના કારણ અંગે વાદવિવાદ શરૂ થયો...

રોગો પર નિયંત્રણ મેળવવા માટે લાફિંગ કલબ તો ચાલતી જ હોય છે, પરંતુ નૃત્ય પણ કુદરતી સારવાર પૂરી પાડે છે. પીડા અને ચિંતાની સારવાર માટે નૃત્ય થેરપીનો ઉપયોગ...

આફ્રિકાના ઘાનાના એક દર્દીની હિપ રિપ્લેસમેન્ટની સર્જરી 6 વખત નિષ્ફળ રહી હતી. જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં વિશ્વ વિખ્યાત ડો. વિક્રમ શાહે શહેરની ક્રિષ્ના...

જો વડીલોને છાતીની ડાબી બાજુ દુખાવો રહેતો હોય તો તે હાર્ટ એટેકનો દુખાવો હોઇ શકે છે, પણ જો તેમને છાતીમાં જમણી બાજુ દુખાવો રહેતો હોય તો તેનાં કારણો જવાબદાર...



to the free, weekly Gujarat Samachar email newsletter