લેસ્ટરમાં રાજ-સિમરનનું આઇકોનિક સ્ટેચ્યુ

બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ અને કાજોલે 4 ડિસેમ્બરે લેસ્ટરમાં તેમના સુપ્રસિદ્ધ કેરેક્ટર, રાજ અને સિમરનના બ્રોન્ઝ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. 1995ની ક્લાસિક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (DDLJ)થી પ્રેરિત આ સ્ટેચ્યુ લંડનના બહુખ્યાત લેસ્ટર...

સ્વદેશી હસ્તકળાને વધાવતું બોલિવૂડ

મુંબઇમાં નીતા અંબાણી દ્વારા આયોજિત સ્વદેશ સ્ટોરના એક ખાસ ઇવેન્ટમાં બોલિવૂડના સિતારાઓ દેશની હસ્તકળા આધારિત વસ્ત્રો અને આભુષણો પહેરીને હાજર રહ્યાં હતાં. ભારતીય હાથશાળ અને હસ્તકળાના કારીગરોને સમર્પિત કાર્યક્રમમાં ગુજરાતી પટોળા, ઘરચોળા અને બાંધણી...

કરણવીર બોહરા ‘કસિનો’ નામની વેબસિરીઝના શૂટિંગ માટે મુંબઈથી નેપાળ જવા નીકળ્યો હતો. કરણવીરને યોગ્ય દસ્તાવેજો ન હોવાથી મુંબઈ તો નહીં, પણ નવી દિલ્હીના ઈન્દિરા...

દીપિકા પદુકોણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દીપિકાએ ‘છપાક’ને બોયકોટ કરનાર લોકોને જવાબ આપ્યો છે. દીપિકાએ જેએનયુ વિરોધ પ્રદર્શનમાં...

દિગ્દર્શક અશ્વિની ઐય્યરની ફિલ્મ ‘પંગા’માં ઈમોશન, સ્ત્રી સશક્તિકરણ તથા પરિવારની વિપરીત પરિસ્થિતિઓમાંથી પસાર થઈને મહિલા પોતાના સપનાં પૂરા કરે તેવી વાત છે. વાર્તા...

તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ ‘થપ્પડ’નું ટ્રેલર તાજેતરમાં લોન્ચ થયું છે અને દર્શકોને ખાસ્સું પસંદ પડ્યું છે.  ‘મુલ્ક’ અને ‘આર્ટિકલ ૧૫’ ફેમ દિગ્દર્શક અનુભવ સિંહાની...

‘સિંબા’માં પોલીસમેન બન્યા બાદ રણવીર સિંહ ગુજરાતી જયેશભાઈના પાત્રમાં દેખાશે. ‘જયેશભાઈ જોરદાર’નું શૂટિંગ ગુજરાતના ઈડરમાં જ થઈ રહ્યું છે. ઇડરિયાગઢમાં શૂટિંગ...

બોલિવૂડનો એકશન સ્ટાર જ્હોન અબ્રાહમ ફિલ્મ ‘મુંબઈ સાગા’માં ગેંગસ્ટરનો રોલ ભજવી રહ્યો છે. ડિરેક્ટર સંજય ગુપ્તાએ આ ફિલ્મનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયામાં તાજેતરમાં...

‘સ્ટાર પ્લસ’ની સિરિયલ ‘દિલ તો હેપ્પી હૈ જી’માં કામ કરી ચૂકેલી અભિનેત્રી સેજલ શર્માએ ૨૪મી જાન્યુઆરીએ મુંબઈના મીરા રોડ પર આવેલા પોતાના ઘરમાં ગળે ફાંસી લગાવીને...

હોરર ફિલ્મ ‘દુર્ગાવતી’માં મુખ્ય ભૂમિકામાં ભૂમિ પેડણેકર દેખાશે એવી જાહેરાત ભૂમિએ પોતે જ ગયા નવેમ્બર, ૨૦૧૯માં કરી હતી. આ ફિલ્મથી દક્ષિણના ફિલ્મમેકર જી અશોક...

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાને ૨૦૧૯ના ‘ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ’થી તાજેતરમાં સન્માનિત કરાયા છે. આ એવોર્ડ તેમને ‘સ્વચ્છ ભારત અભિયાન’ માટે લોકોને...

કાશ્મીરી પંડિતોને ૧૯મી જાન્યુઆરીએ સ્થળાંતર કર્યાને ૩૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. તે દિવસે અંદાજે ચાર લાખ જેટલા કાશ્મીરી પંડિતોને બેઘર કરી દેવાયા હતા. આ જ...



to the free, weekly Gujarat Samachar email newsletter