કરીના પહોંચી સંજય ભણશાળીને મળવાઃ 25 વર્ષ જૂની અંટસ દૂર?

કરીના કપૂર ખાન અને સંજય લીલા ભણશાળી વચ્ચેની અઢી દસકા પુરાણી દુશ્મનાવટ અંતના આરે હોવાના અહેવાલ છે. ગયા મંગળવારે કરીના સંજય લીલા ભણશાળીના ઘરમાં આવેલી તેની ઓફિસમાં જતી હોય તેવા વીડિયો વાઇરલ બનતાં આ અટકળો તેજ બની છે.

સિને-ટીવી આર્ટિસ્ટ એસો.ની ચૂંટણીમાં ઉપાસના સિંહનો વિજય

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનના કામકાજ પર સવાલ ઉઠાવનારા સંગઠનના પૂર્વ સભ્ય ઉપાસના સિંહ અને તેમના જૂથનો સંગઠનની ચૂંટણીમાં જ્વલંત વિજય થયો છે. ઉપાસના સિંહ છેલ્લા લાંબા સમયથી પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોંની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવતા...

‘મિ. પરફેક્શનીસ્ટ’ની ઓળખ ધરાવતા એક્ટર આમીર ખાનના ભાણિયા ઇમરાન ખાને અભિનયને અલવિદા કરવાનો નિર્ણય કર્યો છે. ઇમરાન ખાને આમ તો બહુ જૂજ ફિલ્મોમાં એક્ટિંગ કરી...

ફિલ્મ ‘હિચકી’માં કામ કરીને ચર્ચિત થયેલી અભિનેત્રી લીના આચાર્યે યુવા વયે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા છે. ૩૦ વર્ષીય લીનાએ ફિલ્મો ઉપરાંત વિવિધ ટીવી શો અને...

બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેને ૪૫મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે. ફિલ્મી પરદાથી એક દસકાથી દૂર રહેવા છતાં સુસ્મિતા સેન સોશિયિલ મીડિયાની મદદથી ફેન્સ સાથે કનેક્ટેડ...

બોલિવૂડ અને ટીવી જગત માટે ૨૦૨૦નું વર્ષ ખુબ જ દુઃખદ અને મુશ્કેલીભર્યું રહ્યું છે. ટીવી જગતના વધુ એક અભિનેતાના નિધનના સમાચાર મળી રહ્યા છે. ફિલ્મ, ટીવી, થિયેટર...

અક્ષય કુમારે બહુચર્ચિત યૂટ્યૂબર રાશિદ સિદ્દીકી પર ૫૦૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો ઝીંક્યો છે. આ યૂટ્યુબરે સ્વર્ગીય અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ...

ફિલ્મ લેખક - ગીતકાર જાવેદ અખ્તરે કંગના રણૌતની વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. કંગનાએ આ પહેલા દાવો કર્યો હતો કે, જાવેદ અખ્તરે ઘરે બોલાવીને તેને ધમકાવી...

સંગીતકાર ઈસ્માઈલ દરબારના ડાન્સર પુત્ર ઝૈદ અને અભિનેત્રી ગૌહર ખાન ટૂંક સમયમાં લગ્ન કરશે તેવી ચર્ચાઓ ઘણા સમયથી ચાલી હતી. આ તમામ ચર્ચાઓનો આખરે અંત આવ્યો છે. ગૌહર...

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ અર્જુન રામપાલના ઘરની તપાસ કરી હોવાના અહેવાલ ૯મી નવેમ્બરે હતા. આ દિવસે મુંબઈના તેના અંધેરીના ઘરે ટીમ પહોંચી હોવાનું જાણવા...

અભિનેત્રી મંદિરા બેદીએ તારા નામની ચાર વર્ષની બાળકીને દત્તક લીધી છે. તેણે એક તસવીર શેર કરીને તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર આ સમાચાર જણાવ્યા હતા. આ તસવીરમાં...

ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ હ્યુમન બ્રાન્ડ્સ દ્વારા સિલિબ્રિટીના બ્રાન્ડ તરીકે થયેલો અભ્યાસ તાજેતરમાં જાહેર થયો છે. આ ટિયારા રિપોર્ટ જાહેર કરાયું છે કે મહાનાયક...



to the free, weekly Gujarat Samachar email newsletter