
પહેલા ઇરફાન ખાન અને હવે ઋષિ કપુર. હિન્દી ફિલ્મજગતે ૨૪ જ કલાકમાં બીજો સિતારો ગુમાવ્યો છે. બુધવારે ઇરફાન પઠાણનું નિધન થયા બાદ આજે ગુરુવારે ઋષિ કપુરના નિધનના...
સંગીતકાર એ.આર. રહેમાને તાજેતરમાં કહ્યું હતું કે વીતેલા આઠ વર્ષથી તેમને મળી રહેલા કામમાં ઘટાડો થઇ રહ્યો છે. તેનું એક કારણ સાંપ્રદાયિક મુદ્દો પણ હોય શકે છે. રહેમાને આ માટે બોલિવૂડમાં થયેલા પાવર શિફ્ટને કારણભૂત જણાવ્યું હતું
આગામી માર્ચમાં થિયેટર્સમાં રિલીઝ થનારી ‘ધુરંધર-2’ની આતુરતાથી રાહ જોતા ચાહકો પહેલો ભાગ ઓટીટી પર આવે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે અહેવાલ છે કે, આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.

પહેલા ઇરફાન ખાન અને હવે ઋષિ કપુર. હિન્દી ફિલ્મજગતે ૨૪ જ કલાકમાં બીજો સિતારો ગુમાવ્યો છે. બુધવારે ઇરફાન પઠાણનું નિધન થયા બાદ આજે ગુરુવારે ઋષિ કપુરના નિધનના...

પેરેલલ સિનેમાના ઉમદા અભિનેતા રણજિત ચૌધરી (ઉં ૬૪)એ ૧૫મી એપ્રિલે મુંબઇમાં અંતિમ શ્વાસ લીધાં હતાં. તેમની અંતિમ ક્રિયા બીજા દિવસે ખૂબ જ ઓછા લાકોની હાજરીમાં...

‘રામાયણ’, ‘મહાભારત’, શાહરૂખ ખાનની ‘સર્કસ’ અને બાળકોની ફેવરિટ સુપરહીરો સિરિઝ ‘શક્તિમાન’ પણ પુનઃ પ્રસારણ પામવાથી દર્શકો હાલમાં ખૂબ જ ખુશ છે. ૧૯૮૭માં પ્રસારિત...

અનુષ્કા શર્માએ તાજેતરમાં પોતાની આગામી હોમ પ્રોડક્શન વેબ સિરિઝનું નામ તથા ક્યારથી સ્ટ્રીમ થશે તેની જાહેરાત કરી છે. અનુષ્કાના ક્લિન સ્લેટ ફિલ્મ્સની આ સિરિઝનું...

કોરોના વાઈરસ અને લોકડાઉનના કારણે કેટલાય લોકોને જીવન જરૂરિયાતની ચીજોથી માંડીને મેડિકલ સહાયની જરૂર છે ત્યારે બોલિવૂડના કેટલાય સુપરહીરો તેમનાથી બનતી મદદ કરી...

પૌરાણિક શો ‘રાધાક્રિષ્ના’ના મુખ્ય કલાકારો સહિત ૧૮૦ ક્રૂ મેમ્બર્સ છેલ્લાં એક મહિનાથી શૂટિંગ લોકેશન પર ફસાયેલા છે. આ સિરિયલનું શૂટિંગ સુરત નજીક ઉમરગામમાં...

કોરોના વાઇરસની લડત માટે હિન્દી અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા દાનનો ધોધ વહી રહ્યો છે ત્યારે આ લિસ્ટમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મલ્હાર ઠાકરનું...
કોરોના વાઈરસ અને લોકડાઉનના કારણે કેટલાય લોકોને જીવન જરૂરિયાતની ચીજોથી માંડીને મેડિકલ સહાયની જરૂર છે ત્યારે બોલિવૂડના કેટલાય સુપરહીરો તેમનાથી બનતી મદદ કરી રહ્યાં છે. બી ટાઉન સેલેબ્સ દ્વારા દાનનો અને મદદનો ધોધ વહ્યો છે.

કોરોના વાઈરસના જન્મસ્થાન ચીનમાં દરેક ઉદ્યોગો સાથે સાથે મનોરંજન માર્કેટ પણ ઠપ્પ થઈ ગયું હતું. જોકે આ નુકસાનમાંથી બહાર આવવા માટે ચીન તૈયાર થયું છે. એક અહેવાલ...

વીતેલા જમાનાની વિખ્યાત અદાકારા નિમ્મીનું લાંબી બીમારી બાદ ૨૫મી માર્ચે સાંજે અવસાન થયું હતું. તેઓ ૮૭ વર્ષનાં હતાં. નિધન પહેલાં ત્રણ દિવસથી મુંબઈના એક હોસ્પિટલમાં...