૬૭મા નેશનલ ફિલ્મ પુરસ્કાર એનાયત કરવા માટે સોમવારે દિલ્હીમાં સમારંભ યોજ્યો હતો.
‘ખિલાડી’ અક્ષયકુમાર તમિલ સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે ફિલ્મ ‘કનપ્પા’થી ટોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યો હોવાના અહેવાલ છે. આ ફિલ્મમાં તે વિષ્ણુ માંચૂ, પ્રભાસ અને મોહનલાલ જેવા દિગ્ગજ દક્ષિણ ભારતીય કલાકારો સાથે જોવા મળશે. અક્ષયે...
એક્ટર સલમાનના ખાનના ઘર પર બિશ્નોઇ ગેંગના બે શૂટરોએ કરેલા ગોળીબારથી ભારે ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 18 એપ્રિલે એક્ટરના ઘરે જઇને તેને સહાનુભૂતિ અને હિંમત આપી હતી.
૬૭મા નેશનલ ફિલ્મ પુરસ્કાર એનાયત કરવા માટે સોમવારે દિલ્હીમાં સમારંભ યોજ્યો હતો.
અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસ મની લોન્ડરરીંગ કેસની તપાસ સંદર્ભે આખરે ૨૦ ઓક્ટોબરે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) સમક્ષ હાજર થઈ છે.
ટેલિવિઝન જગતની પ્રખ્યાત અભિનેત્રી અને ભરતનાટ્યમ્ ડાન્સર સુધા ચંદ્રને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાહેર અનુરોધ કરતો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વહેતો કર્યો...
રામાનંદ સાગરની લોકપ્રિય સીરિયલ રામાયણના રાવણ એટલે કે અરવિંદ ત્રિવેદી પછી હવે આ શોના એક વધુ કલાકારનું નિધન થયું છે. રામાયણમાં નિષાદ રાજાનું પાત્ર ભજવનાર...
અભિનેત્રી શર્લિન ચોપરાએ થોડાક સમય પહેલાં રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી સામે સેકસ્યુઅલ હેરેસમેન્ટનો ગંભીર આરોપ મૂકતી પોલીસ ફરિયાદ કરી હતી. હવે આ પ્રકરણે...
દિગ્દર્શક સૂરજ બડજાત્યા પોતાની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. તેમની આગામી ફિલ્મની વાર્તા ચાર મિત્રો પર આધારિત હશે જેઓ ૬૦થી વધુ વયના હશે.