લોકકલા-લોકસંસ્કૃતિની હરતીફરતી સંસ્થાઃ જોરાવરસિંહ જાદવ

‘એમણે લોકકલા અને પરંપરાગત સંસ્કૃતિને નૂતન ધબકાર આપ્યો હતો...’ ‘એમણે સમગ્ર જીવન લોકકલા અને લોક સંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું...’ ‘જોરાવરસિંહ જાદવ દ્વારા નિર્મિત ‘વિરાસત’ સંગ્રહાલય યુવાપેઢી માટે ચેતનાનું કેન્દ્ર બનશે...’ ‘એમની સંશોધન...

નૂતન વર્ષે સહજતાથી જીવીએ, બની શકે તેટલું સાચું જીવીએ

વિક્રમ સંવત 2082ના વર્ષનો આરંભ થઈ ચુક્યો છે. નૂતન વર્ષ, કારતક સુદ એકમનો દિવસ આપણે સહુએ એકબીજાને રૂબરૂ - ટેલિફોન – સોશીયલ મીડિયાના માધ્યમથી HAPPY NEW YEAR, સાલ મુબારક કહીને ઉજવ્યો. મોડી રાત્રી થઈ ચુકી છે અને નવા વર્ષનો આ પ્રથમ લેખ લખવા સહજ ઉત્સાહ...

‘આવો, તમને મારા પારિવારિક મિત્રનો પરિચય કરાવું, એ બીજાઓના સુખ-સમૃદ્ધિ માટે બહુ માનતાઓ રાખે છે.’ હાર્દિક જોષીએ કહ્યું અને સાંભળનારને આખી વાતમાં રસ પડ્યો.

‘હર્ષા, તારા વ્હોટ્સએપ પ્રોફાઈલમાં આ ફોટો કોનો છે પ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલે સાથે?’ સખીએ પૂછ્યું અને પછી લાગણીથી લથબથ સંબંધોની વાત હર્ષાએ એને માંડીને કહી.

‘આવી સારી નોકરી તે કાંઈ છોડીને અવાતું હશે?’‘અરે થોડોક સમય અહીં રહીને પરત યુએસ જઈ શક્ચો હોત!’આ અને આવા ઘણાયે સંવાદો આશિષ સોનીએ પોતાના માટે બોલાતા સાંભળ્યા છે. માતા નિરુબહેન અને પિતા જશવંતલાલ સોની. જન્મ અને કોલેજ કક્ષા સુધીનો ઉછેર ગાંધીનગરમાં....

‘કહું છું, આ દીકરી બહુ ભણે છે, પણ ખર્ચાને કેમ પહોંચી વળીશું?’અમરીબહેને પતિ રામભાઈને કહ્યું. વાત સાચી જ હતી, પરંતુ આ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે આવ્યો તેની વાત જાણવા તમને લઈ જવા છે સૌરાષ્ટ્રના દેવકા ગામમાં.

‘અરે બહુ વાગ્યું તો નથી ને?’‘તાત્કાલિક દવાખાને પહોંચી ગયા તે સારું થયું!’‘હવે ક્યાંયે જતા નહીં, મારા ઘરે આરામ કરજો...’આવા લાગણીભર્યાં પાંચ-સાત વ્યક્તિઓના...

ઉત્તર ગુજરાતના ગામમાં મૂળ વતન ધરાવતા મહેશ જોશી. એમના પત્ની નીતા અને ત્રણ દીકરીઓના પરિવાર સાથે વસ્ત્રાપુર, અમદાવાદમાં રહે છે. દિશા સહુથી મોટી, ત્રણે દીકરીઓ માતા-પિતાને સંતોષ થાય એવું ભણી છે અને પોતપોતાના અભ્યાસની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે.

‘અંકલ હવે મારે જિંદગીનો નવો અધ્યાય શરૂ કરવો છે, બીજાને પણ રાજી રાખવા છે, અને તેનાથી મારે પણ રાજી રહેવું છે.’ દિશાએ એના પપ્પાના મિત્ર મણિલાલ રાજપૂતને કહ્યું.

‘ઓડિયન્સમાંથી એક છોકરાને ગાવું છે, ઈન્વાઈટ કરજો.’ કાર્યક્રમ આયોજન સાથે સંકળાયેલા એક મિત્રએ સ્ટેજ પર સંચાલન કરી રહેલા સૂત્રધારને SMS કર્યો.

‘આમ કોઈ લાખના બાર હજારના ધંધા કરાતા હશે?’ એક-બે સાથીમિત્રોએ દશરથસિંહને સલાહ આપી. પ્રશ્ન એ થાય કે સેવા પ્રકલ્પ અથવા આયોજન હતું જેના માટે તેમને આવી સલાહ મળી હતી.

‘બેટા, તમે તો અત્યારે મારી રીક્ષામાં મુસાફરી કરી નથી, તો આ શેના પૈસા આપો છો?’આધેડ વયના રીક્ષાચાલક મનુભાઈએ કોલેજમાં ભણતી દીકરી સીમરનને કહ્યું. 



to the free, weekly Gujarat Samachar email newsletter