‘મારે કંઈ સાંભળવું નથી, મારે તો હવે આ જમીન તમને જ વેચવાની છે.’ રક્ષાબહેને સતીષભાઈ અને તેમની પત્નીને કહ્યું. વાત છે ૧૯૭૦ના દાયકાના અમદાવાદની. લોકો હજી ગામના ઘર છોડીને નદી પાર બંગલા બનાવીને રહેવા જવાનું ઓછું પસંદ કરતા હતા. બધાને કદાચ એ પરવડે એવું...
ગોસ્વામી તુલસીદાસજીએ શ્રી રામચરિતમાનસમાં એક પંક્તિ લખી છેઃ પરહિત સરિસ ધર્મ નહિ ભાઈ... અર્થાત્ બીજાની મદદ કરવી, બીજાની ભલાઈ માટે કાર્ય કરવું એ સૌથી મોટો ધર્મ છે.
‘છેલ્લા દાયકામાં ગુજરાતમાં કલા દસ્તાવેજીકરણના ક્ષેત્રમાં જે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે તે શ્રી રમણિકભાઈ ઝાપડિયાની અથાક મહેનત અને દૂરંદેશીતાને કારણ છે.’ આ શબ્દો લખ્યા છે વલ્લભ વિદ્યાનગરસ્થિત મારા વર્ષોજૂના સ્વજન કલાના ઉપાસક શ્રી કનુભાઈ પટેલે....
‘મારે કંઈ સાંભળવું નથી, મારે તો હવે આ જમીન તમને જ વેચવાની છે.’ રક્ષાબહેને સતીષભાઈ અને તેમની પત્નીને કહ્યું. વાત છે ૧૯૭૦ના દાયકાના અમદાવાદની. લોકો હજી ગામના ઘર છોડીને નદી પાર બંગલા બનાવીને રહેવા જવાનું ઓછું પસંદ કરતા હતા. બધાને કદાચ એ પરવડે એવું...
‘આપ અગર ગાડી સે ઉતરેંગે, ઔર મેરે સાથ ચાય પિયેંગે તો હી મેં આપકે પ્રશ્ન કા સહી ઉત્તર દુંગા’ આશિષે ટેમ્પો ટ્રાવેલરમાંથી સરનામું પુછી રહેલા માણસને કહ્યું. વાચકને થશે કે આવો સંવાદ વળી ક્યાં? ક્યારે? કોની વચ્ચે થયો હશે? અને એમાં વળી મહત્ત્વનું શું...
‘અરે જો, જો, સામે જો...’ અમૃતે કહ્યું. ‘હવે એ પતંગ કપાયો નથી. હજી ઊડી રહ્યો છે’ મિત્ર અશ્વિને જવાબ આપ્યો. ‘અરે પતંગ નહીં, પેલા છોકરાનું ગળું પતંગની દોરીથી...
‘પપ્પા, સરહદ પર જવા માટેના કાર પાસ ક્યારે મળશે?’... અમદાવાદના ઉદ્યોગપતિ કેતન પારેખ એમના પત્ની સાથે અને પારિવારિક મિત્ર ગુંજન મિરાણી સાથે બનાસકાંઠા જિલ્લાના નડાબેટ પાસે શરૂ થયેલા જલોયા પ્રવાસી માહિતી કેન્દ્ર પર આવ્યા થોડો વધુ સમય પસાર થયો ત્યારે...
‘મારે દુનિયાને આ વ્હાઈટ રણ બતાવવું છે’ ૧૯૭૦ના દાયકાના અંતિમ વર્ષોના કાલખંડમાં યુવાન વયે શ્રી નરેન્દ્ર મોદીએ તે સમયના ધોરડો ગામના સરપંચ ગુલબેગ મીયાં હુસૈનને...
‘જુઓ વડીલ, આ કંકોત્રીમાં આપનું નામ પૂજ્ય સંબોધન કરીને લખ્યું છે અને સાથે સાથે આપના પરિવારનો પણ નામ-ઉલ્લેખ છે જ, આપના પરિવારમાં આપ જેને માનતા હો એમને લઈને આપે આવવાનું હતું, પછી આપની મરજી...’ હેમંતે બહારગામથી આવેલા વડીલને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું...
‘આપણે ૨૦૦ માણસોને સાથે લઈને હોસ્પિટલના ઉદઘાટનમાં ચાર્ટર પ્લેન કરીને જઈશું, બેટા.’
‘કાલે વહેલી સવારે મુંબઈ જવું છે તો ગાડી બુક કરાવી?’ મનીષાએ પતિને કહ્યું... મોડી રાત સુધી ચાલેલા કામ, મુંબઈ સામાજિક પ્રસંગમાં જવાનું હોવાથી એની તૈયારી અને મોડી રાત્રી સુધી જૂના ગીતો સાંભળવાના મૂડમાં પતિદેવ ગાડી બુક કરાવવાનું ભૂલી ગયા. એલાર્મ...
અમદાવાદમાં તાજેતરમાં શંકર-જયકિશન ટાઈમલેસ ક્લાસિક સિરિઝનો સિલ્વર જ્યુબિલી શો યોજાયો. જેમાં ૬૦થી વધુ વાદ્યકારો, ૧૪ ગાયકો, ૨૨ કોરસ ગાનારા કલાકારો, ૫ કાર્યક્રમ...
‘સર, મૈં આપકો હંમેશા યાદ રખુંગા, આપને મુજ પે જો પ્યાર જતાયા...’ ટેક્સી ડ્રાઈવર પન્નાલાલે કહ્યું. ‘અરે ભાઈ, હમકો ભૂલ જાના, કોઈ બાત નહીં. મગર હંમેશા માનવતાપૂર્ણ વ્યવહાર કો યાદ રખના’ જવાબમાં હિમાંશુએ કહ્યું. ઘટના છે ૨૦૦૬ના વર્ષની. વિશ્વપ્રસિદ્ધ...