‘ભૂલ્યા વિસર્યાના ભેરુ થાજો રે લોલ...’

વડીલો સહિત વાચક મિત્રો, પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપા, અને આપ સહુના આશીર્વાદ હોય પછી જીવનમાં બીજું જોઇએ શું?! બંદો ફરી આપની સેવામાં હાજર છે. ‘ભૂલ્યા વિસર્યાના ભેરુ થાજો રે લોલ...’ શબ્દો સીધાસરળ, પણ બહુ જ અર્થસભર. સીધા દિલને સ્પર્શી જાય તેવા....

ભારતીય વિદ્યા ભવનઃ આપણા મૂલ્યો અને સંસ્કારવારસાનું મશાલચી

વડીલો સહિત વાચક મિત્રો, સ...મા...જ - શબ્દ સાડા ત્રણ અક્ષરનો છે, પણ સંસ્કાર-વારસો-ઇતિહાસ-કળા-પરંપરા બધેબધું સાચવી જાણે. પણ આ સમાજ બને છે કઇ રીતે? ચોક્કસ વર્ગના વ્યક્તિઓનો સમૂહ એટલે સમાજ. એક સમયે ગુફાઓ-કંદરાઓમાં રહેતા મનુષ્યનો પરિવાર જેમ જેમ વિસ્તરતો...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા સપ્તાહે વિશ્વસમસ્તમાં વસતાં ભારતીયોએ 76મું પ્રજાસત્તાક પર્વ રંગેચંગે ઉજવ્યું. સાથે સાથે જ તીર્થસ્થાન પ્રયાગરાજમાં ચાલી...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, વીતેલા સપ્તાહે કરેલા વાયદા અનુસાર જગતજમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબની નીતિરીતિના લેખાંજોખાં લઇને આપની સેવામાં...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, જીભ કચરાય ત્યારે મન કચવાય એ માણસમાત્રની પરખ છે. સોમવારે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા પ્રેસિડેન્ટ બન્યા. સોગંદવિધિ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, વિદાય લઇ રહેલા ઇસ્વી સન 2024ના છેલ્લા સપ્તાહમાં ‘જીવંત પંથ’ સાથે સેવક આપની સેવામાં હાજર છે. ક્રાંતિકારી લેખક-પત્રકાર નર્મદની...

મને એક વખત ગુજરાતમાં પાણીની કટોકટી અનુભવી રહેલા ઉત્તર ગુજરાત અને કચ્છ જેવા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરતા સેમિનાર માટે અમદાવાદમાં હાજરી આપવાની તક સાંપડી...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, વિક્રમ સંવત 2081માં આપણી આ પ્રથમ મુલાકાત છે. આપ સહુ માનવંતા વાચક છો, ગ્રાહક છો, કૃપાવંત છો. આપ સહુનો અંતઃકરણપૂર્વક આભાર માનું...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, 1948ની વાત છે. આણંદ ખાતે સ્ટેશન રોડ ઉપર મ્યુનિસિપાલિટી મથક સામે બાકરોલના શ્રી પરષોત્તમ દેવજીના આલિશાન મકાનના પ્રાંગણમાં વ્યાયામ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, નવમી એપ્રિલે આ ગગો આયખાનું 87મું વર્ષ પૂરું કરીને 88મા વર્ષમાં પ્રવેશ્યો છે. એટલે શું? પછી શું? આ કે આવા કોઇ સવાલના મારી પાસે...

અસંખ્ય અબાલ-વૃદ્ધોની જેમ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સાથે અમારો પણ ત્રણ (અને હવે ચાર) પેઢીનો નાતો રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ આવા ઊંચા ગજાના માનવીને નજીકથી...

A Millennial Moment પુસ્તકમાં લેખક બિક્રમ વહોરાએ નોંધ્યું છે એમ અબુધાબીનું બીએપીએસ હિન્દુ મંદિર પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની અધ્યાત્મિક તપસ્યા - શક્તિ...



to the free, weekly Gujarat Samachar email newsletter