આજની ઘડી તે રળિયામણી...

વડીલો સહિત સહુ વાચકમિત્રો, અલ્પ... વિરામ બાદ ફરી એક વખત આપ સહુ સમક્ષ ઉપસ્થિત થઇ રહ્યાનો આનંદ તો છે જ પરંતુ તેનાથીય અદકો આનંદ છે પાંચમી મેના આગમનનો... ‘ગુજરાત સમાચાર’ના વધુ એક જન્મદિનનો. આપના જેવા અગણિત વાચકોએ જેને હૃદયસિંહાસન પર સ્થાન આપ્યું...

લોહાણા સમાજ એટલે સંન્નિષ્ઠા, સંગઠન, સેવા દ્વારા સમૃદ્ધિ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણી ભાષાના મુઠ્ઠીઊંચેરા સર્જક ઉમાશંકર જોષીની કલમે અવતરેલી રચના ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા...’ સુપ્રસિદ્ધ છે. કવિતાનો નાયક મોકળા પગે ને ખુલ્લા મને કુદરતનો ખોળો ખૂંદવા એટલો તત્પર છે કે તેને ભોમિયાનો સંગાથ પણ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણે વીતેલા સપ્તાહે માંડેલી વાતનો વિષય હતો - ‘અંતિમ પર્વને યથાયોગ્ય વધાવીએ તો!’ જેમાં આપણે આજે પણ હકારાત્મક જીવનશૈલી માટે પ્રેરણારૂપ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણે વીતેલા સપ્તાહે માંડેલી વાતનો વિષય હતો - ‘અંતિમ પર્વને યથાયોગ્ય વધાવીએ તો!’ જેમાં આપણે આજે પણ હકારાત્મક જીવનશૈલી માટે પ્રેરણારૂપ બની રહેલા પંડિત કે. કા. શાસ્ત્રીજીની વાત કરી. આજે આપણે શાસ્ત્રીજીની વિચારસરણીથી...



to the free, weekly Gujarat Samachar email newsletter