રવિશંકર મહારાજઃ સેવા કરવા માટે સત્તા જરૂરી છે તેવું ન માનતા મૂકસેવક

પહેલી મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મેના રોજ રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી. રવિશંકર મહારાજનો જન્મ હિંદુ તિથિ પ્રમાણે મહાશિવરાત્રિના દિવસે અને ઈસુના કેલેન્ડર પ્રમાણે 25 ફેબ્રુઆરી 1884ના રોજ ખેડા જિલ્લાના રઢુ...

ત્યાગ અને અપરિગ્રહની સાક્ષાત્ મૂર્તિ મહાવીર સ્વામી

સત્ય, અહિંસા, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, ક્ષમા, અસ્તેય વગેરે સદ્ગુણોને આત્મસાત્ કરનાર મહાવીર સ્વામીનું અહિંસક અને ત્યાગી જીવન જ એક ઉપદેશ સમાન હતું. જૈનધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ રાજ પરિવારમાં થયો હતો, પરંતુ તેમના જીવનના ઉદ્દેશો...

રક્ષા એ કેવળ સુતરનો દોરો નથી, એ તો શીવ અને સ્નેહનું રક્ષણ કરતું, તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું પવિત્ર બંધન છે. ભાઇના હાથે રક્ષા બાંધીને બહેન તેની...

શિવ આરાધનાનું મહાપર્વ ગણાતા શ્રાવણ માસનો પ્રારંભ સુદ એકમ (આ વર્ષે ૨૧ જુલાઇથી) થયો છે જ્યારે પૂર્ણાહૂતિ શ્રાવણ વદ અમાસ (આ વર્ષે ૧૯ ઓગસ્ટ)ના રોજ થશે. શ્રાવણ...

‘અરે, અમે પ્રાઈમરી સ્કૂલમાં હતા ત્યારે સ્કૂલમાં ગુરુપૂર્ણિમા ઉજવાતી અને જે આનંદ આવતો, તે આનંદ પછીના અભ્યાસ દરમિયાન તો ક્યારેય માણ્યો જ નહીં.’ ઝલક એની એક...

અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો - આ ચાર માસના સમૂહને હિન્દુ કેલેન્ડરમાં ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. આ ચાતુર્માસમાં ઉપવાસ આદિ કરીને તપ કરવાનું શાસ્ત્રોમાં...

‘પપ્પા, જ્યારે જ્યારે મન વિચલિત થાય, ડર લાગે, બીક લાગે ત્યારે ત્યારે હનુમાન ચાલીસ ગાવા એવું તમે જ તો અમને શીખવ્યું છે. ચાલો ગાઈએ...’ કોઈ એક પ્રસંગે દીકરીએ...

અનેક જીવોના ઉદ્ધારાર્થે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય સંવત ૧૮૩૭ના ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી (આ વર્ષે બીજી એપ્રિલ)ની રાત્રિએ છપૈયામાં થયું. બાળપણમાં...

કાળગણનાના વિશાળ વિસ્તારમાં કલ્ય (ચાર યુગ)થી માંડીને નિમિષ (આંખનો પલકારો), પળ-વિપળ, દિવસો, માસ, વરસ વગેરે સમય તબક્કાનો સમાવેશ થાય છે. વરસનાં જુદાં જુદાં...

ભારત એ ઉત્સવો અને પર્વોનો દેશ છે. અહીંની પ્રજા ઉત્સવપ્રિય છે. ઉત્સવનો અર્થ આ પ્રમાણે છે - ઉ એટલે ઉમંગ અને ત્સવ એટલે ઉછાળવું - જે ઉમંગો, ઉછાળો છે તે ઉત્સવો....

આ પૃથ્વી ઉપર વસતા માનવી નામના પ્રાણીએ ઈશ્વર નામની એક અદ્ભૂત કલ્પના કરી છે. તેના માટે અનેક નામો અલગ અલગ ભાષામાં પ્રચલિત છે. અંગ્રેજીમાં જેને ગોડ કહે છે...

હિન્દુ પૌરાણિક ગ્રંથો મહાભારત, ભાગવત, હરિવંશ અને વિષ્ણુ પુરાણમાં શ્રીકૃષ્ણ કથા કેન્દ્રસ્થાને છે. શ્રીકૃષ્ણ એ વિષ્ણુનો આઠમો અવતાર છે, પરંતુ એકેશ્વરવાદમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter