
નેતાજી અને આઝાદ હિન્દ ફોજ એટલે જાણે એક સિક્કાની બે બાજુ. નેતાજીએ દેશના સ્વાતંત્ર્ય કાજે કરેલા સંઘર્ષની વાત આઝાદ હિન્દ ફોજના ઉલ્લેખ વગર અધૂરી છે એમ કહેવામાં...
પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ સરકતી મેટ્રો અને અને બુલેટ ટ્રેનના આગમનનો ધમધમાટ, કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ અને શિવરાજપુરનો...
વૈશાખના શુકલ પક્ષની ત્રીજ (આ વર્ષે 30 એપ્રિલ) લોકબોલીમાં ‘અખાત્રીજ’ તરીકે ઓળખાય છે. ખરેખર તો મૂળ સંસ્કૃત શબ્દ ‘અક્ષયતૃતીયા’ છે. અખાત્રીજ એ ચાર યુગ પૈકી પહેલા સત્યયુગનો પહેલો દિવસ ગણાય છે. તેથી તે યુગાદિ તિથિ કહેવાય છે. આનો અર્થ એ થયો કે ભારતીય...
નેતાજી અને આઝાદ હિન્દ ફોજ એટલે જાણે એક સિક્કાની બે બાજુ. નેતાજીએ દેશના સ્વાતંત્ર્ય કાજે કરેલા સંઘર્ષની વાત આઝાદ હિન્દ ફોજના ઉલ્લેખ વગર અધૂરી છે એમ કહેવામાં...
મકરસંક્રાંતિ મૂળ આર્યધર્મ અને આર્ય સંસ્કૃતિનો ઉત્સવ છે. સૂર્યને ઇશ્વર ગણતાં આર્યોનાં આગમનનો ઉત્સવ છે. વેદો, પુરાણો અને ઉપનિષદોમાં સૂર્યદેવને સાક્ષાત્ પર...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ગુરુ ગોવિંદસિંહજીનાં સંતાનોની શહાદતને યાદ કરતા વીર બાલ દિવસે તેમને શ્રદ્ધાંજલિ આપી. આ અવસરે આયોજિત એક કાર્યક્રમમાં...
આર્ય સંસ્કૃતિ પ્રમાણે નૂતન વર્ષનો શુભારંભ કારતક સુદ એકમથી થાય છે, પણ સાંપ્રત સમયે બહુજનવર્ગ ફર્સ્ટ જાન્યુઆરીથી નૂતન વર્ષના આગમનની ઉજવણી - ન્યૂ યર સેલિબ્રેશન...
નાતાલ આવે એટલે ચારેબાજુ જ્યાં જુઓ ત્યાં સાન્તા સાન્તા થઈ જાય છે. ક્રિસમસની ઉજવણીના દિવસો સાન્તાના ઉલ્લેખ વિના અધૂરા જ ગણાય. ધાર્મિક દૃષ્ટિકોણથી જૂઓ તો...
એક એવો પરિવાર, જ્યાં ભલે એસી હોય કે ન હોય, પણ અંતરમાં ટાઢક હોય. એક એવું કુટુંબ, જ્યાં ભલે બધા પાસે મોબાઈલ હોય કે ન હોય, પણ સૌના હૃદય અને મન એકબીજા સાથે...
અખિલ વિશ્વની પ્રાણીસૃષ્ટિના જીવન-નિર્વાહ માટે અને પરમાત્મા ચરણે અર્પણ કરાતા અન્નકૂટ કે છપ્પનભોગના વ્યંજનોનું અન્ન પૂરું પાડનારાં દેવી તે વિશ્વમાતા અન્નપૂર્ણા....
પુષ્પ પોતાની સુવાસ કોઈને આપે અને કોઈકને ન આપે એવું ક્યારેય નથી થતું. તે પોતાના સંસર્ગમાં આવનાર પ્રત્યેકને સુવાસિત કરે છે. સરિતા કોઈ પણ પ્રકારના ભેદભાવ...
હિંદુ ધર્મમાં મુખ્ય ત્રણેય દેવોને ઉચ્ચ સ્થાન મળ્યું છે અને આ ત્રણ દેવ એટલે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ. આ ત્રણેય દેવતાના આશીર્વાદથી અને ત્રણેય દેવના અંશથી ભગવાન...
‘બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ’ એ જીવનસૂત્રને જીવનાર પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજનો જન્મશતાબ્દી મહોત્સવ ખરા અર્થમાં ભવ્ય અને દિવ્ય...