
શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ દશ વર્ષની નાની વયે માત્ર ધોતી ધારણ કરી ખુલ્લા પગે ભારત પરિક્રમાની શરૂઆત કરી. તેમણે 18 વર્ષમાં ત્રણ વખત સમગ્ર ભારતની પરિક્રમા કરી....
આપણા હિંદુ મહિનાનું કંઇક ને કંઇક વિશેષ મહત્વ રહ્યું છે. જેમ કે, માગશર એટલે કૃષ્ણ આરાધના, આસો એટલે શક્તિ આરાધના, શ્રાવણ એટલે શિવ આરાધના એવી જ રીતે કારતક, ચૈત્ર અને ભાદરવો પિતૃ આરાધનાના મહિના છે. ખાસ કરીને પિતૃકાર્ય આ ત્રણ માસમાં જ થઇ શકે છે,...
ગણપતિ એટલે ગણ+પતિ, પતિ એટલે પાલન કરનાર. મહર્ષિ પાણિનિના મતે ‘ગણ’ એટલે અષ્ટ વસુઓનો સંગ્રહ, વસુ એટલે દિશ, દિકપાલ તથા દિકદેવ. ગણપતિ ચારે દિશાઓના સ્વામી છે અને તેમની રજા વગર કોઇ પણ દેવતા કોઇ પણ દિશામાંથી પ્રવેશ પામી શકતા નથી. એટલા માટે જ કોઇ પણ...
શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ દશ વર્ષની નાની વયે માત્ર ધોતી ધારણ કરી ખુલ્લા પગે ભારત પરિક્રમાની શરૂઆત કરી. તેમણે 18 વર્ષમાં ત્રણ વખત સમગ્ર ભારતની પરિક્રમા કરી....
મહર્ષિ વાલ્મીકિએ મહાકાવ્ય રામાયણની સૃષ્ટિ સર્જી એમાં રામચંદ્રનું મહત્વ અનોખું છે. જીવનમાં બનતી વિભિન્ન ઘટનાઓ પ્રત્યે જોવાની રામે અનુપમ એવી વિધાયક દૃષ્ટિ...
હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ઉજવાતા પર્વોમાં નવરાત્રીનું અનેરું મહત્ત્વ છે. આખા વર્ષમાં બે નવરાત્રી આવે છે. એક ચૈત્ર મહિનામાં અને બીજી આસો મહિનામાં. આસો નવરાત્રી...
બ્રિટનમાંથી શિયાળો ધીમે પગલે વિદાય થાય ત્યાં સર્વત્ર વસંતના આગમન સાથે વૃક્ષો-વેલીઓ પૂરબહારમાં ખીલી ઉઠે છે, ડેફાડિલનાં પીળાં પુષ્પો પણ જાણે માર્ચમાં આવનારા...
સમગ્ર બ્રિટન 27 માર્ચના રોજ માતૃદિન ઉજવશે. એક ચોક્કસ દિવસ માતૃશક્તિને સમર્પિત કરવાનો વિચાર મૂળે તો પશ્ચિમી દેશોનો. ભારતમાં તો પૌરાણિક કાળથી કહેવાતું રહ્યું...
હોળી અને ધૂળેટી પર્વ (આ વર્ષે ૧૭-૧૮ માર્ચ) ખરેખર તો કૃષિપ્રધાન તહેવાર છે. ઋતુપરિવર્તન અને ધનધાન્યની કાપણીનો આ રંગોત્સવ છે. ફાગણમાં પાકેલું નવું અન્ન ખાતાં...
ફાગણ સુદ તેરસ (આ વર્ષે 16 માર્ચ)નો દિવસ એટલે જૈનો માટે મહાન ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની છ ગાઉની યાત્રાનો પાવન દિવસ. આ પાવન દિવસે લાખોની સંખ્યામાં...
ફાગણી પૂનમ અર્થાત્ હોળી-ધુળેટીના પર્વ ટાણે ડાકોરમાં ભક્તોનો દેશ-વિદેશમાંથી લાખોનો મહેરામણ ઊમટે છે. ફાગણ સુદ અગિયારસથી (આ વર્ષે 14 માર્ચથી) અમદાવાદથી ડાકોર...
હિન્દુ ધર્મ પરંપરાના મોટા ભાગના પર્વો-તહેવારો મહિનાના શુક્લ પક્ષમાં ઊજવાય છે, પણ મહા મહિનાના કૃષ્ણપક્ષમાં આવતી શિવરાત્રિનું આગવું મહત્ત્વ છે. કારણ? મહાશિવરાત્રિએ...
આદ્યશક્તિ મા અંબાજીનું પાવનધામ ૫૧ શક્તિપીઠોમાં મુખ્ય છે. આરાસુરવાળી, ગબ્બરના ગોખવાળી, અરવલ્લીના ડુંગરમાં બિરાજમાન... મા અંબાના માહાત્મ્યનું વર્ણન કરવામાં...