
ભક્તિની રીત જ એવી છે કે હરિ સંગાથે લાડ કરવા, એમને હૃદયના હિંડોળે ઝુલાવવા.
આજથી બરાબર 2902 વર્ષ પહેલાં માગશર વદ દસમ (આ વર્ષે 14 ડિસેમ્બર)ના દિવસે પ્રભુનો જન્મ થયેલો. વારાણસી નગરીમાં એ સમયે અશ્વસેન મહારાજા રાજ્યધુરા સંભાળતા હતા. એમનાં મહારાણી વામાદેવી હતાં, જેમને આજે વામામાતાના નામથી આપણે ઓળખીએ છીએ. ભગવાનના જન્મ પછીની...
હિંદુ ધર્મમાં ઉચ્ચ સ્થાન ધરાવતા ત્રણ મુખ્ય દેવ બ્રહ્મા-વિષ્ણુ-મહેશનો અંશાવતાર એટલે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેય. આ ત્રણેય દેવતાના આશીર્વાદ અને અંશથી ભગવાન દત્તાત્રેયનું રૂપ તૈયાર થયું છે. ભગવાન દત્તાત્રેયને અનેક વિશેષ નામ જેમ કે, પરબ્રહ્મમૂર્તિ,...

ભક્તિની રીત જ એવી છે કે હરિ સંગાથે લાડ કરવા, એમને હૃદયના હિંડોળે ઝુલાવવા.

ઉનાળાના ધોમધોખતા તાપથી વ્યાકુળ બનેલી ધરતી જ્યારે અષાઢી મેહુલિયાને ભેટે છે ત્યારે ધરતી પર ગરમીનું જોર ઘટે છે. મેઘરાજાના આગમનની સાથે જ ઋતુ પરિવર્તન થાય છે....

ભારતીય સંસ્કૃતિમાં ગુરુને અસીમ આદર તથા શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવ્યા છે. ‘આચાર્ય દેવો ભવ’ કહીને આપણે તેમને ઈશ્વરતુલ્ય ગણેલા છે. ગુરુ શબ્દનો અર્થ જ...

ઓડિસાના પુરીસ્થિત ભગવાન જગન્નાથજીનું મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ યાત્રાધામ મંદિર, હિંદુઓનાં મુખ્ય ધામમાંનું એક છે. કહેવાય છે કે આ ધામની યાત્રા અવશ્ય...

ભારતવર્ષમાં સંત અને કવિ કબીરનું નામ ખૂબ સન્માન સાથે લેવાય છે. તેઓના વિચારોના અનેક સમર્થક છે. કબીર 15મી સદીના રહસ્યવાદી કવિ અને સંત હતા. તેઓ હિન્દી સાહિત્યના...

મહાભારતના અનુપર્વ અધ્યાય 15ના શ્લોક 78માં કહેવામાં આવ્યું છે કે ‘હે યુધિષ્ઠિર, સંપૂર્ણ ચંદ્રવંશી, સૂર્યવંશી, રઘુવંશી તથા કુરુવંશી રાજાઓ નિત્ય પવિત્ર થઈને...

ભારતીય ઇતિહાસના પાના ફેરવશો તો જણાશે કે આ ધરતી પર કેવા કેવા પરાક્રમી યોદ્ધાઓ જન્મ લઇ ચૂક્યા છે. આ મહાન યોદ્ધાઓ તેમની શૂરવીરતાના કારણે આજે પણ લોકહૃદયમાં...

કેરળના સૌથી જૂના ટેમ્પલ ફેસ્ટિવલ થ્રિસુર પુરમની વડકુન્નાથન મંદિર ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ હતી. એપ્રિલ-મેમાં આવતાં મલયાલમ મહિના મેદમમાં થ્રિસુર પૂરમની...

પૃથ્વી પર જ્યારે અધર્મનું જોર વધી ગયું અને વેદ ધર્મ પણ લુપ્ત થવા માંડ્યો હતો ત્યારે દેવોને ચિંતા થઈ. તેઓ ભગવાન શિવ પાસે જઈ પહોંચ્યા અને વેદ ધર્મને બચાવવા...